- 12 Feb 2018

કમ્પાલા, યુગાન્ડામાં ઉછરેલા અને ૧૯૭૨માં યુકે સ્થાયી થયેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નિષ્ઠાવાન સત્સંગી શ્રી હસમુખભાઈ મગનભાઇ પટેલ (મહેળાવ)નું શનિવાર...

કમ્પાલા, યુગાન્ડામાં ઉછરેલા અને ૧૯૭૨માં યુકે સ્થાયી થયેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નિષ્ઠાવાન સત્સંગી શ્રી હસમુખભાઈ મગનભાઇ પટેલ (મહેળાવ)નું શનિવાર...

યુકેના વેમ્બલીમાં છેલ્લા ૧૩ વર્ષથી કાર્યરત સ્કાયલિંક ટ્રાવેલ એન્ડ ટૂર્સ લિમિટેડ હવાઈ, કોચ, ક્રૂઝ અને યાત્રા પ્રવાસના આયોજનમાં કુશળ છે. કૈલાસ માનસરોવર,...

સમગ્ર યુકેમાં અને ખાસ કરીને લંડનમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને ચોરી લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન...

સૌથી મોટી સ્વતંત્ર બ્રિટિશ ભારતીય ટ્રાવેલ અને ટુરિઝમ કંપનીઓ પૈકીની એક મોરસેન્ડ ગ્રૂપ દ્વારા ગત ૧૯ જાન્યુઆરીએ લંડનની લા મેરેડિયન પીકાડેલી હોટલ ખાતે વાર્ષિક...

બિઝનેસ અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ ઇન્સ્ટીટ્યુટ અોફ ડાયરેક્ટર (IoD) વેસ્ટ મીડલેન્ડ્સના ચેરમેન ડો. જેસન વોહરાને પ્રિન્સ ઓફ વેલ્સ...

કુદરત દ્વારા શરીરના કોઇ પણ અવયવની કાર્યપદ્ધતિ વ્યવસ્થિત અને યોગ્ય રીતે ચાલે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં કાનનો પણ સમાવેશ થાય છે. કાનનો બહારનો...

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂએ યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા બાદ બન્ને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધો વધુ ગાઢ બનાવવાની...

નવા સંશોધનમાં રસપ્રદ હકીકત જાણવા મળી છે કે કાળા મરી મેદસ્વિતાનો સામનો કરવામાં મદદ કરે છે. સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે ફેટનું ઊંચું પ્રમાણ ધરાવતા...

શિયાળામાં સૂકામેવો સ્વાસ્થ્યપ્રદ છે. ખાસ તો કાજુ, બદામ, દ્રાક્ષ, અંજીર, અખરોટ, પિસ્તા તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે. આવો જાણીએ પિસ્તા ખાવાથી થતા ફાયદા...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના એપ્રિલ મહિનામાં યુકેની મુલાકાત લેશે. લંડન અને વિન્ડસરમાં આયોજિત કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ (CHOGM) બેઠક સમયે...