Search Results

Search Gujarat Samachar

જાણીતા કવિ નિરંજન ભગતનું બ્રેઇન સ્ટ્રોકથી ૯૨ વર્ષની વયે નિધન થયું હતું. સાહિત્ય પરિષદની બેઠકમાં ચર્ચામાં ૨૬મી જાન્યુઆરીએ તેમને બ્રેઇન સ્ટોક આવ્યો હતો અને...

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એર પોર્ટ પર આવતા મહિને રન-વે સમારકામ શરૂ થશે. જેથી વડોદરા એર પોર્ટ પર વધુ ફ્લાઈટની અવર જવર રહેશે. અમદાવાદ એર પોર્ટ...

રાજ્યમાં રવિવારે ૧૧૫૩ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૧૧૨૯ બેઠક અને ૬૦૪૯ વોર્ડના સભ્યપદ માટે ચૂંટણી યોજાઈ હતી. સમગ્ર રાજ્યમાં સરેરાશ ૭૦થી ૮૦ ટકા મતદાન નોંધાયું...

‘નર્મદામાં પાણી નથી તેથી ખેડૂતો ઉનાળુ પાક ન લેશો’ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં આ નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાને હજુ સાડા ચાર મહિના બાકી...

શહેરના કામા કમર્શિયલ સેન્ટરમાં ગેરકાયદે કોલ સેન્ટરની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે ત્રીજીએ કોલસેન્ટર પર દરોડો પાડીને ચાર જણાની ધરપકડ કરી છે. કોલસેન્ટરથી ...

૧૧મી રાષ્ટ્રીય કક્ષાની સાહસિક ગિરનાર સ્પર્ધામાં દસ રાજ્યોના ૪૨૬ સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ૧૩૪ સ્પર્ધકોએ સમયમર્યાદામાં સ્પર્ધા પૂરી કરી હતી. ચોથી...

ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ (ગ્રીડ્સ), ગુજરાત સાહિત્ય અકાદમી, એનઆરજી કમિટી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે...

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ખીરધર ગામના નિલેશ ઘુસરે દૂધનું એટીએમ મશીન બનાવ્યું છે. અગિયાર ધોરણ ભણેલા ખેડૂતે એવું એટીએમ બનાવ્યું છે કે તેમાંથી પૈસા...

જખૌ નજીક આવેલી અને ભારતીય તથા પાકિસ્તાનની સરહદ નજીકની આઈ.એમ.બી.એલ. તરીકે ઓળખાતી જળસીમાના વિવાદ ચાલી જ રહ્યો છે. આ વિસ્તાર માટે ભારત પાકિસ્તાન વચ્ચે વિવાદ...

જૂના ઘાંટીલામાં નવા તળાવની પાળ નીચે બાવળની જાડીમાં ૧૧ મોરનાં મૃતદેહો ફસાયેલાં જોવા મળ્યા હતા. દલિતવાસનો યુવાન કુદરતી હાજતે જતા ત્યાં અગિયાર જેટલાં મોર...