ગુજરાતના ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે સુરત ઊભરી રહ્યું છે. ગુજરાતમાં ગત વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ૧૮૦ લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. જેમાંથી ૯૧ એટલે કે અડધાથી વધુ ઓર્ગન ડોનેશન સુરતમાં થયા હતા. ઓર્ગન ડોનેશન મામલે અમદાવાદ હજુ ઘણું પાછળ છે....
ગુજરાતના ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે સુરત ઊભરી રહ્યું છે. ગુજરાતમાં ગત વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ૧૮૦ લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. જેમાંથી ૯૧ એટલે કે અડધાથી વધુ ઓર્ગન ડોનેશન સુરતમાં થયા હતા. ઓર્ગન ડોનેશન મામલે અમદાવાદ હજુ ઘણું પાછળ છે....
કચ્છના છેવાડાના સરહદી વિસ્તાર રણ વિસ્તારના હાજીપીરથી લખપત વચ્ચેની ભારતીય સીમા વિસ્તારમાં પાંચમી એપ્રિલે સવારના સમયે બોર્ડર સિક્યુરિટી ફોર્સની ૭૯ બટાલિયનના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે છેક ભારતીય સીમા વિસ્તારના પીલર નંબર ૧૧૨૭ની અંદર...

પાટીદાર નેતા હાર્દિક પટેલ પર સાતમી એપ્રિલે રાત્રે ઇન્દોરમાં આવેલી હોટેલ મેઘદૂતમાં મિલિંદ ગુર્જર નામના યુવકે શાહી ફેંકી હતી. જે હાર્દિક પટેલના ચહેરા અને...
કુવૈતના અમીરે પંદર ભારતીયોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હોવાનું સરકારે પાંચમી એપ્રિલે કહ્યું હતું. ભારતના વિદેશ રાજ્યપ્રધાન વી. કે. સિંહે આઠમી એપ્રિલે એવું જણાવ્યું હતું કે અન્ય ૧૧૯ કેદીઓની સજાને ‘અમીર ડીક્રી’ દ્વારા ઘટાડવામાં આવી...

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સોમવારે ખાનગી સ્કૂલની એક બસ આશરે ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડતાં ૨૭ બાળકો સહિત ૩૦ લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં બે શિક્ષક...

રેલવેના સત્તાવાળાઓની બેદરકારીને કારણે આઠમીએ અમદાવાદ -પુરી એક્સ્પ્રેસના ૨૨ ડબ્બા એન્જિન વિના જ ૧૫ કિ.મી. દોડયા હતા. ઓડિશાનાં ટીટલાગઢ સ્ટેશને હજારો પ્રવાસીઓને...

એક્સિસ બેન્કનાં બોર્ડે બેન્કના સીઈઓ અને એમડી શિખા શર્માની ચોથી મુદતને ટૂંકાવીને સાત મહિનાની કરી છે. શિખા શર્મા દ્વારા તેમની ચોથી મુદત પૂરી થાય તેના ૨૯...

ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી સમારોહના સમાપન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં મોતિહારી પહોંચ્યા હતા. અહીં 'સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ' અભિયાનનો તેમણે પ્રારંભ...
• કર્ણાટકમાં લિંગાયત ગુરુનું કોંગ્રેસને સમર્થન• ભાજપ સાથે શિવસેનાની યુતિ નહીંના સંકેત• હાફિઝનાં જેયુડી પર પ્રતિબંધની શક્યતા• યુએનમાં પાકિસ્તાનો ફરી કાશ્મીર રાગ• પાકિસ્તાનમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર સ્કૂલ ખૂલશે•રાજકોટના કોર્પોરેટરની ધરપકડ બાદ મુક્તિ

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં સરસ્વતી નટવરલાલ ભગવતી તેમજ એએમએ સેન્ટર ફોર લીડરશિપ દ્વારા ચાલતી વ્યાખ્યાનમાળામાં સાતમી એપ્રિલે લોર્ડ મેઘનાદ દેસાઈનું ‘ડેમોક્રેસીઃ...