ચંપાઃ આપણા લગ્ન થયા ત્યારે હું જમવાનું બનાવતી હતી તો તમે મને વધારે ખવડાવતા હતા અને પોતે ઓછું ખાતા હતા.જિગાઃ તો?ચંપાઃ તો હવે કેમ નથી ખવડાવતા?જિગોઃ હવે તું જમવાનું સારું બનાવે છે.•
ચંપાઃ આપણા લગ્ન થયા ત્યારે હું જમવાનું બનાવતી હતી તો તમે મને વધારે ખવડાવતા હતા અને પોતે ઓછું ખાતા હતા.જિગાઃ તો?ચંપાઃ તો હવે કેમ નથી ખવડાવતા?જિગોઃ હવે તું જમવાનું સારું બનાવે છે.•

રાજકોટના મલ્ટિપર્સનાલિટી તરીકે જાણીતા ૭૩ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બિઝનેસમેન શ્રી ભૂપેન્દ્રભાઈ ખખ્ખર તેમના પરિવાર સાથે તા.૧થી તા.૧૨ સપ્ટેમ્બર સુધી...

ભાજપના દિગ્ગજ અને પૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીનો વડોદરા સાથે પણ દાયકાઓ જૂનો નાતો છે. વાજપેયી જ્યારે ભારતીય જનતા પાર્ટી જનસંઘ સ્વરૂપે હતી...

બેંકફ્રોડના આરોપી વડોદરાના ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની દુબઈ ઓથોરિટીએ ધરપકડ કરી હોવાના અહેવાલ છે. રૂ. ૫૩૮૩ કરોડના સ્ટર્લિંગ બાયોટેક જૂથના લોન કૌભાંડમાં સીબીઆઇ...

ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ૧૬મી ઓગસ્ટે એકસાથે પાંચ શહેરની ૬ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ઇન્ડિગો દ્વારા સુરતથી બેંગુલુરુ, દિલ્હી, ગોવા, હૈદરાબાદ અને મુંબઈની...

શહેરમાં ઐતિહાસિક ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, ૨૦૦૦ બહેનો યાત્રામાં જોડાઇ હતી, રાષ્ટ્રગાન કરીને ભાજપા પ્રદેશ પ્રમુખે લીલીઝંડી આપીને અંકુર વિદ્યાલય,...

ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS) દ્વારા ૨૦મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે ત્યારે તેના શૈક્ષણિક વર્ષ ૨૦૧૭- ૨૦૧૮નો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. સંસ્થાના...

આર્મેનિયાના અરિંજ ગામમાં રહેતા લેવોન અરકેલ્યાન અને તેમના પત્ની તોસ્યા સાથે બેઠાં બેઠાં ઘરસંસારની વાતો કરતાં હતા. આ દરમિયાન તોસ્યાએ પતિ લેવોનને કહ્યું કે...

ભારતના ૭૨મા સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ૧૫મી ઓગસ્ટે સુરેન્દ્રનગરમાં કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરમાં તિરંગો લહેરાવીને...

શક્તિનગર વિસ્તારમાં એક રહેવાસીઓની હરોળ એવી છે જ્યાં એક બાળકના સામાન્ય પ્રથાની સામે જોડિયા બાળકોના જન્મનાં કિસ્સાઓ વધુ જોવા મળે છે. તાજેતરમાં પણ એક બાદ...