
ધૂળેટીના દિવસે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની પહેલી યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની જાહેરાત થઈ હતી....

ધૂળેટીના દિવસે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની પહેલી યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની જાહેરાત થઈ હતી....

ચક્રવાતમાં ફસાયેલા મોઝામ્બિકમાં રાહત અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાએ ૧૯૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લીધાં છે અને આશરે ૧૯૮૦થી વધુ લોકોને મેડિકલ શિબિરોમાં...
ગ્રીસ ઈસ્ટર કાર્નિવલ સમાપનમાં હોળીના રંગોની છોળો ઊડી હતી તો પતંગ પણ લહેરાયા હતા. ગ્રીકની રાજધાની એથેન્સથી ૨૦૦ કિમીના અંતરે ગેલેક્સીડી શહેરમાં મનાવવામાં આવી હતી. આ પર્વને ફ્લોર વોર કહેવાય છે. લોકો માસ્ક પહેરી ટોળામાં માર્ગો પર લોટ અને રંગોથી...

કરોડોનાં દેવા તળે દબાયેલી જેટ એરવેઝનાં સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ તથા તેમનાં પત્ની અનિતાએ સોમવારે કંપનીનાં બોર્ડમાંથી તેમજ અન્ય હોદેથી રાજીનામા આપ્યાં...

શીખ શ્રદ્ધાળુઓ માટે તેમના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની કર્મસ્થળી કરતારપુર સુધી પહોંચવાનું સહેલું બની રહે તે માટે ભારત - પાકિસ્તાને કરતારપુર કોરિડોર બનાવવાનો...

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવા આખોય માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતમાં હોળી-ધૂળેટી બાદ ભાજપ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. તેમાંય...

લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવ્યાપી ગરીબી દૂર કરવાનું વચન આપીને કહ્યું છે કે, દેશનાં...
પુલવામામાં આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી. આ એરસ્ટ્રાઇકને મહિનો થવા આવ્યો ત્યારે અહેવાલો છે કે પાકિસ્તાને સરહદે સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનને ભય છે કે ભારત બીજો હવાઇ હુમલો પણ કરી શકે છે. જેથી...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનનારી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ આ વર્ષે ૧૨ એપ્રિલના રોજ રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે....

ભારતના જવાનોએ ૨૪મીએ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની આર્મી પોસ્ટને ફૂંકી મારી હતી. આ ઘટનામાં પાકિસ્તાનનાં ૨ આર્મી અધિકારી સહિત ૧૨ સૈનિકોને મારી નંખાયાનાં બિનસત્તાવાર...