
વિદેશમાં વસતા દરેક ભારતીય વતનમાં જઈ હળવાશપૂર્ણ રજાઓ ગાળવાની મોજ માણવાનું સ્વપ્ન ધરાવતા હોય છે. દરિયાપાર વસ્યા પછી વતનમાં થોડાં સપ્તાહો વીતાવવા તે બધા માટે...

વિદેશમાં વસતા દરેક ભારતીય વતનમાં જઈ હળવાશપૂર્ણ રજાઓ ગાળવાની મોજ માણવાનું સ્વપ્ન ધરાવતા હોય છે. દરિયાપાર વસ્યા પછી વતનમાં થોડાં સપ્તાહો વીતાવવા તે બધા માટે...

ઈરાદો એવો છે કે આગામી બે મહિના દરમિયાનના ચૂંટણી-પ્રવાહોને ‘ગુજરાત સમાચાર’ના વાચકો સુધી પહોંચાડવા છે. આ લેખથી તેની શરૂઆત કરીએ. સમગ્ર દેશને ૨૦૧૯માં ‘નવો...
મોરબીમાં વર્ષ ૨૦૧૦ના લૂંટ વિથ ડબલ મર્ડર કેસનો ૨૨મીએ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં ચારને આજીવન કેદ અને ૭ને નિર્દોષ જાહેર કરાયા હતા. ૨૦ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ભુજ તળાજા રૂટની બસમાં કેટલાક લૂંટારુઓ મુસાફર બનીને ચડી બેઠા હતા. મોરબી માળિયા...
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં શહીદ દિવસ નિમિત્તે ૨૩મીએ આવેલા નિવૃત્ત મેજર જનરલ જી. ડી. બક્ષીએ ભારત - પાકિસ્તાન તંગદિલી અને યુદ્ધ વિશે અંગત મત આપતા જણાવ્યું કે, પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે અમેરિકાના દબાણ હેઠળ પાકિસ્તાન સાથે પૂર્ણ યુદ્ધ કર્યું...
ભારતીય ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ કચ્છ સરહદેથી માંડ ૯૦ કિલોમીટર દૂર પાકિસ્તાનમાં ચાઈનીઝ આર્મીના જવાનોને તૈનાત કરાયા હોવાના અહેવાલ છે. કેટલાક ગુપ્ત અહેવાલોમાં જણાવ્યા મુજબ ચીને સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં થાર વિસ્તારમાં આવેલી કોલસાની...
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પરથી ભાજપે નવો ચહેરો એવા ડો. મુંજપરાના નામની જાહેરાત કરી દીધી છે. સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતાં તે ભાજપ સામે લડાયક મૂડમાં આવી ગયાનું જાણવા મળે છે. તેમણે પૂર્વ પ્રધાન જયંતી કવાડિયા અને ધારાસભ્ય ધનજી પટેલ સામે આક્ષેપ...

લોકસભા ચૂંટણી પૂર્વે રાજનીતિમાં પ્રવેશનારાં પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રેદશમાં કોંગ્રેસે ગુમાવેલી શાખ પુનઃપ્રાપ્ત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમણે સોમવરથી...
ચીનમાં જીઆંગસુ પ્રાંતના યેનચેંગના ઔદ્યોગિક વિસ્તારમાં ખાતરની ફેકટરીમાં ૨૨મીએ જંગી વિસ્ફોટ થતાં ૪૭ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં ૬૪૦ લોકો ઘવાયા હતા. પરિણામે પ્રમુખ શી જીનપિંગે બચાવ અને શોધની કામગીરીને ઝડપી બનાવવા ઓર્ડર કર્યો હતો. સરકારી ટેલિવિઝનના...
આફ્રિકન દેશ માલીના ઓગોસાગુ ગામમાં ડોગોન ઉગ્રવાદી સંગઠને હુમલો કરીને ગામમાં રહેતા ફુલાની સમુદાયના ૧૧૫ લોકોની હત્યા કરી છે. જેમાં ગામના સરપંચ અને તેના પૌત્ર-દોહિત્રની પણ હત્યા થઈ છે. ૨૩મીએ બનેલી આ ઘટનાની માલીની સેનાએ ૨૪મીએ માહિતી જાહેર કરી હતી....
ઘાનાના બોનો ઈસ્ટમાં મુસાફરો ભરેલી બે બસ વચ્ચે ૨૨મીએ ગંભીર અકસ્માત થયો હતો. બંને બસમાં આશરે ૫૦-૫૦ જેટલા મુસાફરો સવાર હતા અને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બંને બસ સામસામે ટકરાતાં ૬૦થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.