લંડનઃ ભારતીય વિદ્યા ભવને બુધવાર, ૨૮ જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. મંચસ્થ મહાનુભાવોમાં લોર્ડ રણબીરસિંહ સૂરી, ભવનના ચેરમેન જોગિન્દર સાંગેર, ભારતના હાઈ કમિશનર રંજન મથાઈ, બેરોનેસ ઉષા પ્રશાર PC અને વાઈસ ચેરમેન પદ્મશ્રી ડો. જ્હોન...
લંડનઃ ભારતીય વિદ્યા ભવને બુધવાર, ૨૮ જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. મંચસ્થ મહાનુભાવોમાં લોર્ડ રણબીરસિંહ સૂરી, ભવનના ચેરમેન જોગિન્દર સાંગેર, ભારતના હાઈ કમિશનર રંજન મથાઈ, બેરોનેસ ઉષા પ્રશાર PC અને વાઈસ ચેરમેન પદ્મશ્રી ડો. જ્હોન...
લંડનઃ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ દ્વારા આ ઓટમમાં ૨૦૧૫ ઈન્ડિયા ફેસ્ટિવલનું આયોજન કરાશે. ઈન્ડિયા ફેસ્ટિવલ મ્યુઝિયમની નહેરુ ગેલેરી ખોલાયાની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર છે.
લંડનઃ આ મહિને નવી ૫૪ ફ્રી સ્કૂલ્સ જાહેર કરવા માટે ટ્રેઝરી ભંડોળની વ્યવસ્થા એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગને કરી લીધી છે. લિબરલ ડેમોક્રેટ્સ અને કેટલાંક...
લંડનઃ રાજદ્વારીઓ મોટા ભાગે બોલવા-ચાલવામાં સાવધ હોય છે અને પોતાની સરકારોની સેવામાં જ ધ્યાન આપે છે. આથી લોકોને તેમની કારકીર્દિના ઈતિહાસની જાણકારી હોતી નથી....
આ ફિલ્મની કહાની એક મૂંગા વ્યકિતની છે, જે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બનવા ઈચ્છે છે. તેની પાસે ન તો કોઈ ફિલ્મી સગા સંબંધીઓ છે, ન તો તે સાધન સંપન્ન...
લંડનઃ સરકાર હેલ્થ ટુરિઝમને નિયંત્રિત કરવા માગે છે ત્યારે બ્રિટિશરો પાસે તેઓ દેશના રહેવાસી છે અને મફત હેલ્થકેરના હકદાર છે તેવું પુરવાર કરતા સત્તાવાર કાર્ડ દર્શાવવા જણાવાશે.
કરીના કપૂર અને સૈફ અલી ખાનના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેઓ વિવિધ ધાર્મિક જૂથોના નિશાને છે.
લંડનઃ અખબારી સ્વાતંત્ર્યને સ્વીકારતા વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટ કર્યું છે કે જજની પરવાનગી વિના પોલીસ અખબારી સંવાદદાતાના ફોન રેકોર્ડ્સની જાસૂસી કરી શકશે નહિ. તેમણે પોલીસ દળો માહિતીસ્રોતની ઓળખ માટે ત્રાસવાદવિરોધી સત્તાનો દુરુપયોગ ન કરે તેવાં...
ભારતીય સિને જગતની કેટલીક ઐતિહાસિક ફિલ્મોમાંની એક ‘શોલે’ હવે પાકિસ્તાનમાં રિલીઝ કરાશે.
સુરત: રાજ્ય સરકારે હીરા વેપારીઓની સુવિધા માટે સુરતમાં ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટી સ્થાપવાનો નિર્ણય લીધો છે.