
વિશ્વના સૌથી વિશાળ લોકતંત્રમાં હાથ ધરાયેલી લોકસભા ચૂંટણી પ્રક્રિયાના ચોથા તબક્કામાં સોમવારે ૭૨ બેઠકો પર મતદાન થયું હતું. આ સાથે જ ઉત્તર પ્રદેશ, બિહાર,...

વિશ્વના સૌથી વિશાળ લોકતંત્રમાં હાથ ધરાયેલી લોકસભા ચૂંટણી પ્રક્રિયાના ચોથા તબક્કામાં સોમવારે ૭૨ બેઠકો પર મતદાન થયું હતું. આ સાથે જ ઉત્તર પ્રદેશ, બિહાર,...

શ્રીલંકાનું પાટનગર કોલંબો રવિવારે ફરી એક આતંકી હુમલાનો ભોગ બન્યું હતું, જેમાં ૧૨ નાગરિકો માર્યા ગયા છે જ્યારે ત્રણ આતંકીઓના પણ મોત નિપજ્યા હતા. આ હુમલાની...
ઈરાન પર અમેરિકી પ્રતિબંધોના કારણે ભારત ફરી એક વખત મુશ્કેલીમાં મૂકાયું છે. અમેરિકાએ ઈરાન પાસેથી ઓઈલ નહિ ખરીદવા ભારત સહિતના દેશોને મનાઈ ફરમાવી છે. આમ તો, અમેરિકાએ ગયા વર્ષે નવેમ્બરમાં ઈરાનના ક્રૂડ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ઇરાન...
ટ્રેકિંગ ટેક્નોલોજીને લીધે વિમાનમાં મુસાફરી કરતાં લોકોનું લગેજ ગુમ થવાની શક્યતા દસ વર્ષ અગાઉ હતી તેના કરતાં ખૂબ ઘટી ગઈ છે. ગ્લોબલ એરલાઈન્સ આઈટી પ્રોવાઈડર SITA દ્વારા જણાવાયું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં સામાન ગૂમ થવાનો દર ૧,૦૦૦ પ્રવાસી દીઠ...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચીનની ચાર દિવસીય મુલાકાતમાં ૨૮મી એપ્રિલે કહ્યું કે ભારતમાં લોકસભાની ચૂંટણી બાદ ભારત સાથેના સંબંધો સુધરશે. જ્યાં સુધી...

ભારતના ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નસલી વાડિયાના ૪૭ વર્ષીય મોટા પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે....

ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપસમૂહોમાં તાજેતરમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૨થી પણ વધારે લોકો લાપતા...
ઈન્ડોનેશિયાએ ભારત સાથેના રાજદ્વારી સંબંધોને ૭૦ વર્ષ પૂરા થયા હોવાના અવસરે રામાયણ વિષયવસ્તુ આધારિત ટપાલ ટિકિટ બહાર પાડી છે. ઈન્ડોનેશિયાના જાણીતા શિલ્પી પદ્મશ્રી બપાક ન્યોમન નૌરતા દ્વારા ડિઝાઈન્ડ ટપાલ ટિકિટમાં સીતાને બચાવવા બહાદુરીપૂર્વક લડી રહેલા...
સીબીઆઈએ ભૂષણ પાવર એન્ડ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમનાં પત્ની આરતી સિંઘલ વિરુદ્ધ લોન પેટે રૂ. ૨,૩૪૮ કરોડની છેતરપિંડી મામલે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું છે. સંજય સિંઘલની પત્ની આરતી આ કંપનીની વાઈસ ચેરમેન છે. તાજેતરમાં તેમના વિરુદ્ધ એલઓસી...
આફ્રિકન દેશ બુર્કિના ફાસોના સિલગડજી શહેરના ચર્ચમાં ૨૯મી એપ્રિલે ફાયરિંગમાં પાદરી સહિત ૬ લોકોનાં મોત થયાં છે. બે લોકો ગુમ છે. માર્યા ગયેલા લોકોમાં પાદરીના બે પુત્ર પણ છે. પોલીસ મુજબ આ આતંકી હુમલો છે. સાત હુમલાખોર અલગ અલગ બાઇકથી ચર્ચમાં ઘૂસ્યા...