કાશ્મીર ખીણના લદ્દાખ ક્ષેત્ર સાથે સાંકળતા ૪૩૪ કિમી લાંબા શ્રીનગર-લેહ નેશનલ હાઇવે જોજીલા પાસ વાહનવ્યવહાર માટે ફરી ખૂલી ગયો છે. ફોતુલા પાસ પછી દેશમાં સૌથી ઊંચાઈએ આવેલો આ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હાઇવે ભારે હિમવર્ષા પછી ડિસેમ્બરમાં બંધ કરી...
કાશ્મીર ખીણના લદ્દાખ ક્ષેત્ર સાથે સાંકળતા ૪૩૪ કિમી લાંબા શ્રીનગર-લેહ નેશનલ હાઇવે જોજીલા પાસ વાહનવ્યવહાર માટે ફરી ખૂલી ગયો છે. ફોતુલા પાસ પછી દેશમાં સૌથી ઊંચાઈએ આવેલો આ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હાઇવે ભારે હિમવર્ષા પછી ડિસેમ્બરમાં બંધ કરી...
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા ૨૪મીએ રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચી ચૂક્યા હતા. કિમ ૨૪મીએ વહેલી સવારે ખાનગી ટ્રેનમાં ઉત્તર કોરિયાથી રવાના થયા હતા. ખાસાન શહેરમાં સૌ પ્રથમ તેમનું સ્વાગત કરાયું હતું. બંને દેશો...

મોડેલ અને એક્ટ્રેસ પ્રાચી મૌર્યની હત્યા પછી તેના પૂર્વ પ્રેમી વસીમ અરહાનની પોલીસે ધરપકડ કરી હતી. પ્રાચી વસીમને ટ્યુશન આપતી હતી. તેમાંથી બંનેને પ્રેમ થયો...
અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુલની તેમજ એસજીવીપી અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં શિવ-પાર્વતી તેમજ તમામ માતાજીની મૂર્તિઓની વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા...

સુપ્રીમ કોર્ટે ૨૫મીએ ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ફિક્સરો દ્વારા યૌન ઉત્પીડનના કેસમાં ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાના આરોપની તપાસ કરવા પૂર્વ...
જામનગર નજીક ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આવેલી અગાઉની એસ્સાર ઓઇલ અને હાલની નયારા એનર્જી કંપની દ્વારા ગત વર્ષમાં સમયાંતરે રૂ. ૩૦.૫૮ કરોડની કિંમતના ૬૮,૩૮૧ મેટ્રીક ટન કોલસાની ચોરી થયાની ધોરણસર ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.નયારા એનર્જી...

રાફેલ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચોકીદાર ચોર હૈ’ કહેવાના અવમાનના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે...
એક ભારતીય અમેરિકી ઇજનેર હિર્ષ સિંઘ આગામી વર્ષે ૨૦૨૦માં અમેરિકામાં થનારી સામાન્ય ચૂંટણીમાં ન્યૂ જર્સીના ડેમોક્રટિક સેનેટર સામે બાથ ભીડશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદાર તરીકે જાણીતા હિર્ષ સિંઘ રિપબ્લિક પાર્ટીના વર્તમાન સેનેટર કોરિ બૂકર સામે...
સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ૨૬મીએ નિર્દેશ આપ્યા હતા કે માહિતી અધિકાર (આરટીઆઇ) કાયદા હેઠળ જો બેંકોને મુક્તિ મળી ન હોય તો આ કાયદા હેઠળ તેમના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ સાથે સંકળાયેલી માહિતી આપવામાં આવે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવની અધ્યક્ષતા...

એર ઈન્ડિયાની ચેક-ઇન સિસ્ટમનાં સોફ્ટવેરમાં ૨૭મીએ સવારે ૩.૩૦ વાગ્યાથી પાંચ કલાક સુધી ખામી સર્જાઈ હતી જેને કારણે દેશ વિદેશની ૧૫૫ ફ્લાઇટ્સ વિલંબમાં મુકાઈ હતી....