Search Results

Search Gujarat Samachar

 શહેરની તમામ ૩૭ સરકારી સ્કૂલો પોતાની શૈક્ષણિક પદ્ધતિને વધુ પ્રગતિશીલ બનાવવા સાથે અનેરા શિક્ષણ સેવાયજ્ઞમાં જોડાઈ છે. જૂનથી શરૂ થઈ રહેલા નવા સત્રથી રાજકોટ જિલ્લાની તમામ ૩૭ જેટલી સરકારી શાળામાં હવેથી વિદ્યાર્થીઓ ધો. ૯થી ૧૨ સુધીનું સાયન્સ, કોમર્સ...

છેલ્લા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પરિવાર સાથે ૧૮મી મેએ સૌરાષ્ટ્ર સ્થિત ભગવાન સોમનાથ સમક્ષ માથું ટેકવ્યું...

કલ્પનાના ઘોડે સવારી થાય નહીં અને ધારેલા ધ્યેયને હાંસલ કરાય નહીં. ઈશ્વર તો માનવીઓ માટે, દુઃખમાં, ભારે વિટંબણાઓ તેમજ વિપરિત પરિસ્થિતિમાં, થોડા સમય માટે સહનશક્તિ અને આશ્વાસનનું પ્રદાન મળી રહે તે માટે કથિત પ્રયોજન માત્ર છે.

સુરેન્દ્રનગરના જીનતાન રોડ પર રહેતા અને માઇ મંદિર રોડ પર આદિનાથ નામની દુકાન ધરાવતાં ૩૫ વર્ષના ગૌરાંગ કમલેશકુમાર દોશી ૧૫મીએ તેની દુકાનમાં શરીર પર પેટ્રોલ છાંટીને સળગી ઉઠ્યા હતા. તેમની મરણચીસો અને દુકાનમાં આગ લાગ્યાનું જણાતા આસપાસના વેપારીઓ અને...

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નીસડન ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે પૂ. બ્રહ્મવિહારી સ્વામીની બે દિવસીય વિશેષ સત્સંગ સભા ‘વન્સ ઈન અ મિલેનિયમ’નું તા.૨૫.૫.૧૯ સાંજે ૭.૧૫થી ૮.૪૫ અને તા.૨૬.૫.૧૯ સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન આયોજન કરાયું છે. 

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં યોજાયેલા સમારોહમાં રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ ઓ. પી. કોહલીના હસ્તે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન...

મેડિકલ ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન ૧૦૮માં બાળકોનાં જન્મનાં ઘણા કિસ્સા છે, પરંતુ ૧૦૮ના મેડિકલ સ્ટાફ દ્વારા રસ્તા પર પ્રસૂતિ કરાવાઈ હોવાનો આ કિસ્સો સાનંદાશ્ચર્ય...

પાકિસ્તાન અને રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યના વાતાવરણમાં ભારે પલટો નોંધાયો હતો. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં તોફાની...

સમગ્ર રાજ્યમાં દલિતોના વરઘોડાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામે કાઠી ક્ષત્રિય સમાજની આગેવાની હેઠળ દલિત સમાજનો વરરાજાનો વરઘોડો...

રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના બંને પુત્રો પરિવાર સાથે પશ્વિમ બંગાળ ફરવા માટે ગયા હતા ત્યારે ફલાઈટ ચૂકી જવાના કારણે વોલ્વો બસમાં મુસાફરી કરીને પરત આવતા હતા. એ વખતે બસ અને...