
યુકેમાં રેલવે પ્રવાસીઓએ આગામી બીજી જાન્યુઆરી ૨૦૧૯થી ભાડાંમાં સરેરાશ ૩.૧ ટકાનો વધારો સહન કરવો પડશે, જે છ વર્ષમાં સૌથી મોટો વધારો બની રહેશે. આમ પણ, યુરોપિયન...

યુકેમાં રેલવે પ્રવાસીઓએ આગામી બીજી જાન્યુઆરી ૨૦૧૯થી ભાડાંમાં સરેરાશ ૩.૧ ટકાનો વધારો સહન કરવો પડશે, જે છ વર્ષમાં સૌથી મોટો વધારો બની રહેશે. આમ પણ, યુરોપિયન...

યુરોપિયન યુનિયનના નાગરિકો યુનાઈટેડ કિંગ્ડમને છોડવાની શરુઆત કરી રહ્યા છે ત્યારે બ્રેક્ઝિટની વાસ્તવિકતાનું દર્શન કરાવતા નવા આંકડા પ્રસિદ્ધ કરાયા છે. ઓફિસ...

ઈંગ્લેન્ડની NHSમાં ડોક્ટર્સની ભારે અછતને જોતાં વધુ વિદેશી ડોક્ટર્સ બ્રિટન આવી શકે તે માટે સરકાર ઈમિગ્રેશન નિયમો હળવાં બનાવવાં તૈયાર થયાંના અહેવાલ છે. તાજા...

બ્રેક્ઝિટનો અમલ માર્ચ ૨૦૧૯થી થઈ રહ્યો છે ત્યારે મોટા ભાગની બેન્કો લંડન છોડી મુખ્ય નાણાકીય પ્રતિસ્પર્ધી ફ્રેન્કફર્ટમાં પોતાનું વડુ મથક સ્થાપે તેનાથી લંડનને...

યુકેમાં નવા ભારતીય હાઈ કમિશનર તરીકે ઈન્ડિયન ફોરેન સર્વિસના ૧૯૮૨ની બેચના અધિકારી શ્રીમતી રુચિ ઘનશ્યામની નિયુક્તિ કરાઈ છે, જેઓએ નિવૃત્ત હાઈ કમિશનર વાય.કે. સિંહાનું...

ગુજરાતમાં પાણીના અભાવે કપાસનો પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોના આપઘાત કરવાના કેસ સામાન્ય બન્યા છે ત્યારે અમદાવાદમાં ભાજપના સાંસદ વરુણ ગાંધીએ કહ્યું હતું...

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અપહરણ કરવાના કેસમાં અમદાવાદ ગ્રામ્ય અદાલતે ફઝલુ રહેમાન અને તેના સાગરીત ભોગીલાલ દરજીને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કર્યા છે. આ...
પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા કુંતાસરી ગામે ડાહ્યાજી માજીરાણા નામનો માણસ વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમી મળતાં એલસીબીની ટીમ પહેલી ડિસેમ્બરે મોડી રાત્રે તેના ઘરે ત્રાટકી હતી.

ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ‘એનઆરઆઈ સેતુ રત્ન’ એવોર્ડથી વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોનું સન્માન કરાય છે. આ વર્ષે સન્માન સમારોહ વડોદરામાં...

કામરેજ ધોરણ-પારડી ગામે સત્યમ્ યોગ ફાઉન્ડેશનના પ્રણેતા અને યોગગુરુ પ્રદીપ દિલીપ જોટગિયાએ તાજતેરમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતની કોશિશ...