Search Results

Search Gujarat Samachar

વોશિંગ્ટનઃ શિકાગોમાં વસતાં મલ્ટિ-મિલિયોનેર સંજય શાહે ખ્યાતનામ ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ એન્ડ ટાવરમાં ૮૯મા માળે ૧૭ મિલિયન ડોલર (અંદાજે ૧૦૪.૭૫ કરોડ રૂપિયા)નું...

ન્યૂ યોર્કઃ એક ભારતીય-અમેરિકન જયેશ પટેલને બેંક સાથે છેતરપિંડી કરવાના કેસમાં દોષિત ઠરાવીને યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ૪૨ મહિનાની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત તેણે બેન્ક પાસેથી ઉછીના લીધેલા ૨૮ લાખ ડોલર પણ પરત કરવા પડશે. 

અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે પ્રમુખ બરાક ઓબામાના ભારત પ્રવાસ દરમિયાન સીમા પારના ત્રાસવાદની એક પણ ઘટના બનવી જોઇએ નહીં. અને જો આવું બન્યું તો પાકિસ્તાન તેના પરિણામ ભોગવવા તૈયાર રહે.

લોકસભાની ચૂંટણીમાં કમ્મરતોડ ફટકો ખાઇને લગભગ નિશ્ચેતન થઇ ગયેલી કોંગ્રેસને સહેજસાજ કળ વળી રહી હોય તેમ લાગે છે. સંસદમાં વિરોધ પક્ષનું નેતૃત્વ કરી શકાય તેટલી લોકસભા બેઠકો પણ જીતવામાં નિષ્ફળ રહેલા દેશના સૌથી જૂના પક્ષમાં ફરી એક વખત પ્રાણ ફૂંકવા નેતૃત્વ...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'સંગત સેન્ટર'ના ઉપક્રમે ૨૦૧૧ અને નવેમ્બર ૨૦૧૪માં ૮૫ વર્ષ કરતા વધુ વયના લગભગ ૭૫ જેટલા વડિલોના સન્માન બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૦ જેટલા...

અમદાવાદઃ ગુજરાતમાં સિવિલ એવિએશન સંબંધિત પરિસ્થિતિ અને સમસ્યાઓની સમીક્ષા કરવા ભારત સરકાર નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુ ખુદ ગત સપ્તાહે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન પ્રધાન સૌરભ પટેલ,...

૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલા ગોઝારા ભૂકંપમાં અંજારમાં પ્રજાસત્તાક પર્વની રેલીમાં નીકળેલા ૧૮૨ બાળકો, ૨૧ શિક્ષકો અને બે પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા હતા. આ મૃતકોને શ્રદ્ધાંજલિરૂપે ‘વીર બાળભૂમિ-વીરાંજલિ પાર્ક’ના નિર્માણની જાહેરાત થઇ હતી, પરંતુ...

અમદાવાદઃ વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપને ૨૬ જાન્યુઆરીએ ૧૪ વર્ષ પૂર્ણ થયા છે. આ કુદરતી હોનારતના ઘા તો રુઝાયા છે, પરંતુ યાતના ઘટી નથી. ભૂકંપ પીડિતોને અદાલતોમાંથી પણ ઝડપી ન્યાય મળ્યો નથી. 

સોરઠવાસીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને અંતે રાષ્ટ્રીય વન્ય પ્રાણી બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી મળી છે. આવા ૫૩ પ્રોજેક્ટોને એકસાથે લીલીઝંડી આપવામાં આવી છે. જેમાં સરહદી માર્ગો અને ઇન્ડો તિબેટિયન બોર્ડર...