- 16 Jan 2015
ગાંધીનગરઃ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અન્સારીએ નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના સમાપન પ્રસંગે વિવિધ દેશોમાંથી આવેલા બિનનિવાસી ભારતીયોને જણાવ્યું હતું કે લાગણી અને મૈત્રીપૂર્ણ સંબંધો બંને બાજુએ હોય તે ઈચ્છનીય છે.
ગાંધીનગરઃ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અન્સારીએ નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના સમાપન પ્રસંગે વિવિધ દેશોમાંથી આવેલા બિનનિવાસી ભારતીયોને જણાવ્યું હતું કે લાગણી અને મૈત્રીપૂર્ણ સંબંધો બંને બાજુએ હોય તે ઈચ્છનીય છે.
લંડનઃ ઈમિગ્રેશન પોલિસીમાં છીંડાના કારણે બ્રિટનમાં રાજ્યાશ્રય ઈચ્છનારાને તેમના ક્રિમિનલ ઈતિહાસની તપાસ કર્યા વિના જ દેશમાં પ્રવેશ આપી દેવાય છે.
પ્રવાસી ભારતીય દિવસના સમાપન દિવસે ઉપરાષ્ટ્રપતિ હમિદ અન્સારીના હસ્તે વિશ્વભરમાં પથરાયેલા પ્રવાસી ભારતીયોમાંથી વર્ષે પસંદ કરાયેલા અને પોતપોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા મહાનુભાવોને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા....
પોરબંદરઃ મહાત્મા ગાંધીજીને સ્વદેશ પરત ફર્યાને ૧૦૦ વર્ષ થયાની ઉજવણી ગત સપ્તાહે ગાંધીનગરમાં થઇ હતી.
ગાંધીનગરઃ હરિયાણાના તાજેતરમાં જ ચૂંટાયેલા મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે વર્ષ ૨૦૧૬માં પ્રવાસી ભારતીય દિન (પીબીડી) હરિયાણામાં યોજવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. તે સાથે હરિયાણા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અનેક જાણીતી બ્રાન્ડની ફેક્ટરીઓ ધરાવતી...
ગાંધીનગરઃ આફ્રિકન દેશ ગુયાના વિસ્તારની દૃષ્ટિએ પ્રમાણમાં નાનો દેશ છે. વિકાસદર અને ખનીજ દ્રવ્યોથી આર્થિક સમૃદ્ધિથી આગળ વધી રહેલા ગુયાનામાં સૌથી વધારે ભારતીય મૂળના લોકો રહે છે. ત્રીજી-ચોથી પેઢીના ભારતીયો ગુયાનામાં અનેક મોરચે નેતૃત્વ કરે છે.
અમદાવાદઃ યુકે દ્વારા ટૂંક સમયમાં અમદાવાદમાં ડેપ્યુટી હાઇકમિશનની ઓફીસ શરૂ કરાશે એવી મહત્ત્વની જાહેરાત મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લોર્ડ...
લંડનઃ માન્ચેસ્ટરથી ઉડાણ કરતી સાઉદી અરેબિયા એરલાઈનમાં પુરુષ - સ્ત્રી પ્રવાસીને અલગ બેસાડવાની વ્યવસ્થા કરવા સ્ટાફને સૂચના અપાઈ છે. કેટલાંક પુરુષ પ્રવાસીઓએ તેમની પત્નીની સાથે અજાણ્યા પુરુષને બેઠક આપવા સામે વાંધો લીધો હોવાના અહેવાલ છે.
ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત શહેરી વિકાસ પર યોજાયેલા સેમિનારમાં ભાગ લેતાં શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે લોકો આક્ષેપ કરે છે કે ભાજપ કોઈ એક ચોક્કસ વર્ગ માટે જ કામ કરે છે.
અમદાવાદઃ વિદેશવાસી ભારતીયો મુખ્યત્વે તેમના વતનમાં મૂડીરોકાણ કે સામાજિક કામ કરવા ઈચ્છે છે, તેમ ઓવરસીઝ ઈન્ડિયા ફેસિલિટેશન સેન્ટરનાં સૂત્રોએ જણાવ્યું છે.