Search Results

Search Gujarat Samachar

આણંદઃ સ્વામી વિવેકાનંદજીના જન્મ દિને ધર્મજના જલારામ મંદિરના પટાંગણમાં ૧૨ જાન્યુઆરીએ નવમો ‘ધર્મજ ડે’ ઉજવાયો હતો. કંકુવર્ણા લાલ રંગની થીમમાં યોજાયેલા ‘ધર્મજ...

વડોદરાઃ વડોદરાના રાજવી પરિવારમાં સ્વ. રણજિતસિંહ ગાયકવાડ તથા તેમના ભાઇ સંગ્રામસિંહ ગાયકવાડ વચ્ચે વર્ષોનાં વર્ષો સુધી ચાલેલા સંપત્તિના વિવાદ બાદ તેમાં સમાધાન થયું હતું. પરંતુ હવે મહારાજા સમરજીત ગાયકવાડ એક નવા સંપત્તિ વિવાદમાં સપડાયા છે. 

વડતાલના સ્વામિનારાયણ મંદિરના વિવિધ હોદ્દાની ચૂંટણીનો વિવાદ ગુજરાત હાઇ કોર્ટમાં પહોંચ્યો છે. આ મુદ્દે તટસ્થ ચૂંટણી કરવાની દાદ માગતી અરજી કરવામાં આવી હતી. હાઇ કોર્ટે ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત ન્યાયાધિશની નિમણૂક કરવા આદેશ કર્યો છે....

પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક એનઆરઆઈના બંધ મકાનમાં ગત સપ્તાહે ત્રાટકેલા ચોર ભારતીય ચલણ સાથે વિદેશી ચલણ અને દાગીના મળી લાખો રૂપિયાની ચોરી કરી જતા પોલીસમાં ફરિયાદ થઈ છે. જેમાં નારાયણનગર વિસ્તારમાં રહેતા એનઆરઆઇ પુનિતભાઈ રમેશભાઈ સવજાણી પોતાના પરિવાર...

આતંકવાદીઓએ પેરીસમાં મેગેઝીનની ઓફિસ પર અને કેનેડાની સંસદ પર કરેલો હુમલો ખરેખર નિંદનીય છે. ચુસ્ત બંદોબસ્ત કરવો અત્યંત જરૂરી છે. કૂતરાની પૂંછડી હંમેશા વાંકી જ રહેવાની છે. હવે રહેમનજર રાખવાનું ભૂલી જાવ. જેવા સાથે તેવાની નીતિ અપનાવો.

વિશ્વના સૌથી શક્તિશાળી અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા સેવન સ્પાઇસીઝની તાજેતરમાં યાદી બહાર પાડી છે. આ સાત સ્પાઇસીઝમાં સામેલ છે - આદું, ઓરેગાનો, તજ, હળદર,...

ન્યૂ યોર્કઃ વ્યક્તિને જીવિત રહેવા માટે હૃદય ધબકતું રહેવું જરૂરી છે, પરંતુ દુનિયામાં એક વ્યકિત એવી પણ છે જેના હૃદયની ધડકનો છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. આમ છતાં પણ આ વ્યકિત સામાન્ય જીવન વીતાવી રહી છે. હકીકતમાં આ વ્યકિતની છાતીમાં હૃદય છે જ નહીં. 

લાલ-લીલી લાઈટુંમાં ‘વોક - ડોન્ટ વોક’ની સૂચનાઓ વાંચતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ભલભલી સૂચનાઓને ઘોળીને પી જતા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!

મુંબઇ, લંડનઃ ભારતીય બંધારણના જનક ડો. બાબાસાહેબ આંબેડકરનો વારસો ભારત સરકારના હાથમાંથી સરી ગયો છે. લંડનમાં આવેલું બાબાસાહેબ આંબેડકરનું ઘર છેવટે વેચાઈ ગયું...