Search Results

Search Gujarat Samachar

ટંકારા-લતીપર રોડ પરના સાવડી ગામના વળાંકમાં પસાર થતી કાર આડે કૂતરું ઉતરતાં કૂતરાને બચાવવા જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ૧૭મી જાન્યુઆરીએ કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં બેઠેલા વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેમનાં પત્ની રાધિકાબહેન વિક્કીભાઈ...

ગુલાબનગર વિસ્તારમાં બજરંગ ચોક પાસે સંજીવની કિલનિક ધરાવતા ડો. દીપાલીબહેન વિરલભાઈ પંડયાના મોબાઈલ પર મુંબઈના અગ્રીપાડા પોલીસ મથકના ફોજદાર પાટિલ તરીકે ઓળખ આપી થોડા સમય પહેલાં ફોન આવ્યો હતો કે, જામનગરના રિઝવાનાબહેન શેખ નામના દર્દીએ થોડા દિવસ પહેલાં...

બે વર્ષ પહેલાં રાજકોટનો યુવાન અશ્વિન પટેલ ફેસબૂકથી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અશ્વિન અને યુવતી કારમાં ચોટીલાથી આણંદપર-સણોસરા ગામના ડુંગરાળ વિસ્તારમાં ફરવા ગયા ત્યારે શામજી ધોબી, અતુલ સદાદીયા અને સંજય ચૌહાણે પોલીસ તરીકેની ઓળખ આપી હતી. તે...

મુંબઇમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અને મહારાષ્ટ્ર ATSના પોલીસ અધિકારી દયા નાયકને બાતમી મળી હતી કે, ગુજરાતના કેટલાક લોકો ઘાતક હથિયારો સાથે મુંબઈમાં ફરી રહ્યા છે. ATSએ અંધેરીના સિટી મોલ પાસે નાકાબંધી કરી હતી. જેમાં શંકાસ્પદ લાગતી ગુજરાતની નંબર...

શહેરમાં પ્રથમ વખત અશાંતધારો લાગુ થયો છે. રાજ્ય સરકારે રેસકોર્સ અને એરપોર્ટ વિસ્તાર પાસેથી ૨૮ પોશ સોસાયટીમાં ૧૫મી જાન્યુઆરીએ અશાંતધારો લાગુ કરતાં હવે આ વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર કરતાં પહેલા કલેક્ટરની મંજૂરી ફરજિયાત લેવી પડશે.

કેશોદમાં ધારા ટ્યૂશન ક્લાસિસમાં ધો. ૧૦ - ૧૨ના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવતા ક્લાસિસના સંચાલક સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો ૧૬મીએ દાખલ કર્યો છે. કોરોનાના લીધે ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટે બોલાવવા છૂટ અપાઈ આપી છે, પરંતુ...

માછીમારીના વ્યવસાયમાં હાલમાં ઘેરી મંદીને લીધે બોટ માલિકોને ફિશિંગ બંધ રાખવાની ફરજ પડી છે. જેના પરિણામે હાલમાં માંગરોળ બંદેર સંખ્યાબંધ બોટોને કાંઠે લાંગરી દેવામાં આવી છે. ૧૬મી જાન્યુઆરીએ રાત્રે ૮થી ૧૧ વાગ્યા દરમિયાન નવી ગોદી વિસ્તારમાં બોટોમાં...

અમેરિકામાં સ્થાયી થયેલા ઊંઝાના એનઆરઆઇ સ્નેહલ પટેલને એકાદ મહિના પહેલાં સીટીએમમાં બરોડા એક્સપ્રેસ વે પાસે અટકાવી રૂ. ૧૮ હજારનો તોડ અને દારૂની પરમિટવાળી બે બોટલો પડાવનારા બે હોમગાર્ડ રવિ ગ્રામીણ અને સુરેશ જાદવ સામે વિરુદ્વ રામોલ પોલીસ ગુનો દાખલ...

૧ જાન્યુઆરી ૨૦૨૧ની સ્થિતિએ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી મતદાન યાદી સુધારણા દરમિયાન રાજ્યમાં નવા ૧૪.૮૦ લાખ મતદારો નોંધાયા છે. જેની સામે ૩.૯૨ લાખ મતદારોનાં નામ મૃત્યુ અથવા સ્થળાંતર સહિતના કારણોથી કમી થયા છે. જેથી મતદારોની સંખ્યામાં...

સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરાંત લખનઉ અને મેંગલોર એરપોર્ટ પર અદાણી એરપોર્ટ્સ દ્વારા પ્રવાસીઓનાં આરોગ્યની સુવિધા માટે લેવાયેલાં પગલાંની એરપોર્ટ કાઉન્સિલ (ઇન્ટરનેશન) દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. પ્રવાસીઓની સલામતી માટે એરપોર્ટ પર...