Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે ૧૮મી જાન્યુઆરીએ વરણી કરાઇ છે. સોમવારે સાંજે મળેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. પૂર્વ...

પ્રત્યેક ભારતીયના દિલની લાગણીનો પડઘો સંસ્કૃત શ્લોક ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ’ એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે, માં જોવા મળે છે....

યુગાન્ડામાં ૧૪ જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણીના જાહેર થયેલા સત્તાવાર પરિણામો મુજબ છેલ્લાં ચાર દાયકાથી યુગાન્ડામાં શાસન કરતા પ્રમુખ મુસેવેની સતત છઠ્ઠી ટર્મ...

"દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ"જેમના જીવનનો પર્યાય બની ગયો હતો એના સ્થાપક શ્રી રમણિકભાઇ મહેતાએ શનિવાર તા.૧૬ જાન્યુઆરી ૨૦૨૧ની વહેલી સવારે જીવનલીલા સંકેલી લીધાના...

ગુજરાતમાં કવિ, વાર્તાકાર, વિવેચક અને સંગીતરસિક તરીકે સુખ્યાત શ્રી પુરુરાજ જોષી જેઓ સાવલી (જિ. વડોદરા) કોલેજના ગુજરાતી વિષયના વિદ્યાર્થી - વત્સલ અધ્યાપક...

કોરોનાના આ કાળમાં છેલ્લા ૧૦ મહિનાથી તમામ તહેવારોની ઉજવણી પર ગ્રહણ લાગ્યું છે એવામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બંને દિવસ દરમિયાન પવનની સાનૂકૂળ ગતિથી...

તાજેતરના લોકડાઉન દરમિયાન ઈંગ્લેન્ડમાં પ્રાઈમરી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાયો હતો. આ પરિસ્થિતિથી કોવિડ-૧૯નું સંક્રમણ વધવાનું અને...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણ સભાને સંબોધન કર્યું હતું. તે પ્રસંગે...

૭ જુલાઈ ૧૯૭૦ના રોજ ફ્રાન્સમાં સ્ટોપેજ દરમિયાન પૂ. યોગીજી મહારાજે પૂ. પ્રમુખ સ્વામી મહારાજને તેમના વતી યુરોપની ભૂમિ પર પગલાં પાડવા વિનંતી કરી હતી. પૂ. પ્રમુખ...

નરનારાયણ દેવ મંદિર ભૂજના તાબા હેઠળના શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન ખાતે કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મંદિરમાં કોવિડ ટેસ્ટની આ સુવિધા ઉભી...