Search Results

Search Gujarat Samachar

આ વર્ષે વર્લ્ડ કેન્સર દિવસની થીમ હતી ‘મૈં હું ઔર મૈં રહુંગા’. કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનું જરૂરી છે કેમ કે, દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં બીજું...

આપણા આખા શરીરમાં રક્તવાહિનીઓના જાળાં પથરાયેલાં છે પરંતુ, શું તમે જાણો છો કે શરીરમાં કુલ લોહીનું વજન શરીરના કુલ વજનના લગભગ ૮થી ૧૦ ટકા જેટલું હોય છે.

સૌરાષ્ટ્રના કેશોદમાં મુસ્લિમ મતાવલંબી રહેલા ૬ વ્યક્તિનાં વડસરિયા પરિવારે ઈસ્લામ ત્યજીને તાજેતરમાં હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. પૂર્વજો કડવા પાટીદાર જ્ઞાતિના હોવાથી હિન્દુ સનાતની ધર્મમાં આવેલા પરિવારનું કેશોદના જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજે ઉમિયા...

રાજ્યની વિવિધ એજન્સીઓએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સહિત રાજ્યભરમાંથી ૪.૫૩ કરોડનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું હોવાના અહેવાલ ૧૩મી ફેબ્રુઆરીએ મળ્યા છે. રાજ્યમાં સૌથી વધુ મેફેડ્રોન જપ્ત થયું છે. ખાસ તો લોકડાઉન પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો વધ્યો...

જેતપર રોડ પર જશનભાઇ અને ભાવિનભાઇ પટેલની માલિકીનું ગ્રીસ સિરામિક યુનિટ આવેલું છે. આ યુનિટની કમ્પાઉન્ડ વોલ નજીક ચાર ચારની હરોળમાં માટીના સાયલા બનાવવામાં આવ્યા હતા. ૧૧મી ફેબ્રુઆરીએ બપોરના સમયે અચાનક જ દીવાલ પાસે બ્લાસ્ટ થયો અને ધડાકાભેર એક પછી...

પાકિસ્તાન મરિને વધુ એક વખત મધદરિયે ભયનો માહોલ સર્જી સૌરાષ્ટ્રની ત્રણ બોટ અને ૧૭ માછીમારોનાં અપહરણ કર્યાંના અહેવાલ ૧૩મી ફેબ્રુઆરીએ હતા. અપહરણ કરાયેલી બોટમાં બે પોરબંદરની બોટો ગણેશ તથા રિદ્ધિસિદ્ધિ અને એક વેરાવળની હોવાનું જાણવા મળે છે. આ અંગે...

સોમવારથી ટોલ પ્લાઝા પર તમામ વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગનો અમલ થશે. જો વાહનો પર ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલચાર્જ ચૂકવવો પડશે. વાહનમાલિકો ઓનલાઇન-ઓફલાઇન ફાસ્ટેગ ખરીદી શકે છે. અમદાવાદ સહિત રાજ્યના ૬૭ ટકા વાહનોમાં ફાસ્ટેગ હોવાનો દાવો અધિકારીઓએ કર્યો...

પ્રસિદ્ધિ અને પ્રચારથી દૂર રહીને પ્રભુભક્તિ અને માનવસેવામાં લીન રહેતા ગૂઢ શાસ્ત્રાર્થી સંત વિશ્વનાથ અવધૂતજી રવિવારે બપોરે ૧૧.૫૮ કલાકે ૯૬ વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. સંતના અંતિમ દર્શન માટે ભક્તો રાંદેર સ્થિત આશ્રમે પહોંચ્યા હતા. દત્તભક્તિની...