Search Results

Search Gujarat Samachar

વિશ્વમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા મંગળવારે ૧૦૯૭૯૦૧૦૨, મૃતકાંક ૨૪૨૧૩૯૨ અને કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા ૮૪૩૩૮૪૮ નોંધાઈ છે દરમિયાન, ૧૫મી ફેબ્રુઆરીએ કોરોનાનો વાઈરસ ક્યાંથી ફેલાયો તેની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સમિતિએ...

મુખ્ય પ્રધાનની તબિયત લથડી એ પહેલાં તરસાલી બસ સ્ટેન્ડ પાસેના સ્વામીનારાયણ મંદિરના પ્રાંગણમાં ચાર વોર્ડના ભાજપના ઉમેદવારોના પ્રચારમાં તેમણે રવિવારે મોડી સાંજે ૭ કલાકે સભા ગજવી હતી. તેમણે કહ્યું હતું કે, અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં મેટ્રોનું...

મ્યાનમારમાં સત્તાપલટા અને સૈન્ય શાશન વિરુદ્ધ લોકશાહીના સમર્થકો દ્વારા દેખાવો અને આંદોલન સતત વદી રહ્યું છે. આંદોલનકારીઓને મ્યાનમાર સેનાને સાથ આપતી ચીની  સરકાર સામે પણ રોષ હોવાનું જણાય છે. મ્યાનમાર સેના દ્વારા બખ્તરબંધ ટેન્કો રસ્તા પર ઉતારાઈ છે...

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટે ખૈબર પ્રાંતમાં તોડી પડાયેલા સદીઓ જૂના હિંદુ મંદિરના સમારકામનો આદેશ ૯મીએ આપ્યો છે. આ કામ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે તે પણ જણાવવા કોર્ટે સરકારને આદેશ આપ્યો છે.

ગુજરાતમાં કોરોના વાઈરસના મંગળવારના છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા અને ૨૭૧ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં હતાં. આ સાથે રાજ્યમાં ૨૫૯૬૫૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર...

 ૬ મહાપાલિકાની ચૂંટણી બાદ વડોદરા સિવાય પાંચેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમથ અઢી વર્ષની ટર્મ માટે મેયરનું પદ અનામત રહેશે. શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ આનંદ ઝિંઝાલાની સહીથી ૧૦મી ફેબ્રુઆરીએ સાંજે પ્રસિદ્ધ રિઝર્વેશનના રોટેશન શિડયુલ મુજબ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે સાબરકાંઠાના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકના ચેરમેન મહેશ પટેલ સામે મહિલા સાથે યોનશોષણના આક્ષેપો થયા છે. તલોદ તાલુકાના ભાજપના યુવા નેતા કિશોરસિંહ ઝાલાએ તાજેતરમાં સોશિયલ...

મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે ટિકિટોની વહેંચણીમાં જાતિગત સમીકરણોને લક્ષ્યમાં લીધું હતું. સી આર પાટિલના શાસનમાં ભાજપમાં પાટીદારોનું પ્રભુત્વ બરકરાર રહ્યું છે કેમકે, અમદાવાદ શહેરમાં ભાજપે સૌથી વધુ ૪૬ પાટીદારોને ચૂંટણી મેદાને ઉતાર્યાં છે.ગત ચૂંટણી...

સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં નીકળતા આગેવાનો અને સમર્થકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી.આ બાબતે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈએ કહ્યું કે, ચૂંટણી પ્રચારમાં ટોળેટોળા જામે છે, જેના...

રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૩૯ બેઠકો ભાજપને બિનહરીફ મળી ગઈ છે. ફોર્મ ભરાયાના અંતિમ દિવસે ૧૩મી ફેબ્રુઆરીએ જ જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની એક-એક, સુરતની ઓલપાડ અને ચોર્યાસી તાલુકા પંચાયતની એક-એક, અમદાવાદની દસ્ક્રોઇ...