Search Results

Search Gujarat Samachar

એલેમ્બિક ફર્માસ્યુટિકલ્સની રિસર્ચ ફર્મ રાઇઝેન ફર્માસ્યુટિકલ્સ એજી દ્વારા કેન્સરની નવા દવા અંગે સંશોધન ચાલી રહ્યું હતું. આ અંગે વધુ સંશોધન યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરાયું હતું. ટીજી થેરાપેટિક્સ દ્વારા તે દવાને મંજૂરી માટે યુએસ એફડીએ સમક્ષ...

સુમુલ ડેરી રોડ પર રમકડાં વેચીને પરિવારને મદદરૂપ થતા અબોલ બાળકને સોનાની બે લગડી મળી આવી હતી. ત્રણ કલાક પછી આ મૂક બાળકે માલિકને લડગી પરત આપીને પ્રામાણિક્તાનો પાઠ દુનિયાને શીખવ્યો છે. ઘરે લગ્ન પ્રસંગ હોવાથી અરુણભાઈ ધીરજલાલ કાબરિયા કામ અર્થે ખિસ્સામાંથી...

સેન્ટ્રલ સોઈલ ખારાશ સંશોધન સંસ્થાના બાંધકામના બિલ પાસ કરાવવા માટે રૂ. ૨૫  હજારની લાંચ લેવાના કેસમાં ૧૪ વર્ષ પહેલાં પકડાયેલા સીપીડબ્લ્યુડીના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સુંદરલાલ જૈનને સીબીઆઈના ખાસ જજ સી. કે. ચૌહાણે ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની...

ચકલાસીમાં પ્રણામીનગરમાં રહેતા કાંતિભાઇ બુધાભાઇ વાઘેલા સગીર વયની પ્રેમિકાને ૩૧મી ઓગસ્ટ ૧૯૮૫માં ભગાડી ગયા હતા. તેઓએ સગીરા સાથે લગ્ન કરીને સંસાર વસાવ્યો હતો. બંનેને સંતાનમાં બે દીકરીઓ પણ થઈ અને દીકરીઓને લગ્ન કરીને સાસરે પણ વળાવી છે. એકાએક ચકલાસી...

• જલગાંવમાં ટ્રક પલટી જતાં ૧૫નાં મોત• પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશ મુલાકાત• જમ્મુમાં વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ• જેએમજે ગ્રૂપને ત્યાં દરોડા• સેન્સેક્સમાં ૫૨૦૦૦ની સપાટી પહેલી વાર પાર• ચાર બેન્કોના ખાનગીકરણની તૈયારી• ફટાકડાના કારખાનામાં આગ લાગતાં...

નૌકાદળના વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટને ભાંગી નાંખવાની પ્રક્રિયા પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી છે. એન્વીટેક મરિન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ.ની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય અને ગુજરાતના અલંગ સ્થિત શ્રી રામ શિપ બ્રેકર્સ...

મંગળવારના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૧૦૯૩૧૪૯૨, કુલ મૃતકાંક ૧૫૫૮૮૩ અને કોરોનામાંથી રિકવર થયેલા લોકોનો કુલ આંક ૧૦૬૩૭૭૪૩ પહોંચ્યો હતો.

વિખ્યાત ટાઈમ મેગેઝિનના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, મોદી સરકારના શાસનમાં ભારતમાં લોકશાહીના ધોરણો કથળ્યા છે અને અમેરિકાએ એ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ. ખેડૂતોનું આંદોલન ભારતની લોકશાહી માટે ટર્નિંગ પોઈન્ટ બની રહેશે એવો મત પણ અહેવાલમાં રજૂ...

 ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતાં ચમોલી જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. પૂરગ્રસ્ત તપોવન ટનલમાંથી સોમવારે વધુ ૩ મૃતદેહો મળ્યાં હતાં આ સાથે આ હોનારતમાં કુલ મૃતકાંક ૫૪ થયો છે. આ મૃતદેહો એનટીપીસીના તપોવન-વિષ્ણુગાડ પ્રોજેક્ટ સાઈટની ટનલમાંથી મળી આવ્યા...

• આકાંક્ષા અરોરા યુએન સેક્રેટરી જનરલની રેસમાં• યુએઇનું યાન ‘હોપ’ મંગળની ભ્રમણકક્ષામાં દાખલ• બાંગ્લાદેશમાં પ્રકાશકની હત્યા કરનાર આઠને ફાંસી• હુથી બળવાખોરોનો હુમલો• ગુયાનામાં ઇબોલા મહામારી જાહેર• પાકિસ્તાનમાં ચીન-અમેરિકા-રશિયાની નેવીની કવાયત•...