
વડોદરાઃ શહેરના નવલખી મેદાન પર ૨૭ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન પૂ. મોરારિબાપુની રામકથા યોજાશે. આયોજકોના અંદાજ મુજબ રોજ ત્રણ લાખથી વધુ લોકો કથા શ્રવણ...
વડોદરાઃ શહેરના નવલખી મેદાન પર ૨૭ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન પૂ. મોરારિબાપુની રામકથા યોજાશે. આયોજકોના અંદાજ મુજબ રોજ ત્રણ લાખથી વધુ લોકો કથા શ્રવણ...
લંડનઃ ભારતના સૌથી ધનિક જ્યોતિષીમાંના એક ગોવિન્દુ ટ્રિપલ મર્ડરમાં શંકાસ્પદ સંડોવણીના મુદ્દે હાલ બ્રિટનમાં નાસતા-ફરતા હોવાનું ભારતીય પોલીસ માને છે. ભારતના આંધ્ર પ્રદેશના ૫૪ વર્ષીય મલ્ટિ-મિલિયોનેર જ્યોતિષી બુથામ ગોવિન્દુએ પોતાના ભાઈની હત્યામાં...
તીર્થભૂમિ સારંગપુર ખાતે પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં દીપાવલિ ઉત્સવ ધામધૂમથી ઊજવાયો હતો. લક્ષ્મીપૂજન, શારદાપૂજન-ચોપડાપૂજન વિધિમાં હજારો ભાવિકો ઉપસ્થિત...
મારા પૂ. પિતાશ્રી તેમજ તેમના જેવા જ ૮૫ વર્ષની પાકટ વય વટાવી ચૂકેલા અન્ય ૪૭ વડિલોનું આપ સૌ દ્વારા સુંદર શબ્દોમાં લખાયેલ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરાયું તે બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.
લંડનમાં ૨૦૦૩થી દાખલ કરાયેલા કન્જેશન ચાર્જના પરિણામે ટ્રાફિક અકસ્માતોમાં ૩૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. લેન્કેસ્ટર યુનિવર્સિટી મેનેજમેન્ટ સ્કૂલના અર્થશાસ્ત્રીઓના સંશોધન અનુસાર ચાર્જ દાખલ કરાયો ત્યારે વાહનોની સરેરાશ ઝડપ ૮.૬ માઈલ પ્રતિ કલાકથી વધીને...
લોકસભાની ચૂંટણી પૂરી થયે ભલે છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોય, પણ નરેન્દ્ર મોદીનો જાદુ આજેય બરકરાર છે તે વાત મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાના ચૂંટણી પરિણામોએ પુરવાર કરી દીધી છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, નાની-મોટી માત્રામાં અત્ર, તત્ર અને સર્વત્ર જનસેવા થતી જ રહે છે. જગતનિયંતાએ આ અનન્ય સૃષ્ટિનું સર્જન કરીને આપણને અદભૂત માનવદેહ...
તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ છતાં ભારતના ૪૦૧ સાંસદોએ તેમની સંપત્તિ જાહેર કરતા નથી. ચૂંટણી પંચના આદેશને ઘોળીને પી જનારા કંઇ નવાસવા કે સામાન્ય જનપ્રતિનિધિ નથી.
સુરતઃ સુરત એરપોર્ટના રનવે પર ૬ નવેમ્બરે સ્પાઇસ જેટ એરલાઇન્સનું વિમાન ભેંસ સાથે અથડાવાની ઘટના પછી ત્યાં વિવિધ રિપેરીંગ કામ થઈ રહ્યું છે. વિમાનનું ફ્યુઅલ એન્જિન પૈકીનું એક બંધ પડ્યું હતું.
કેપ ટાઉન/લંડનઃ અની દેવાણી હત્યાકેસની ટ્રાયલમાં સોમવારે નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. આરોપી પતિ શ્રીયેન દેવાણીના બેરિસ્ટર ફ્રાન્કોઈસ વાન ઝીલે કેપ ટાઉન હાઈ...