- 09 Jun 2020
ગુજરાત સમાચારમાં પ્રકાશિત લેખ - સમાચારો તેમજ સાંપ્રત પ્રવાહો સંદર્ભે વાચકોના પ્રતિભાવ...
ગુજરાત સમાચારમાં પ્રકાશિત લેખ - સમાચારો તેમજ સાંપ્રત પ્રવાહો સંદર્ભે વાચકોના પ્રતિભાવ...
ભારત - ચીન સરહદે પ્રવર્તમાન તણાવમાં હળવાશ આવે તેવા એંધાણ છે. કોરોના મધ્યે પૂર્વ લડાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલતા વિવાદ સંદર્ભે બંને દેશોના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ વચ્ચે સકારાત્મક કહી શકાય તેવી બેઠક યોજાઇ હતી, જેમાં બંને દેશ પૂર્વ લડાખમાં...
ભારતમાં કોરોના સંક્રમિતોન સંખ્યા સતત વધી રહી છે. વિશ્વસ્તરે સંક્રમણમાં ભારત ૨,૫૮,૦૦૦થી વધુ કેસ સાથે છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. સંક્રમિતોની સંખ્યા વધી રહી છે ત્યારે પાંચમા ક્રમના યુકે અને ભારત વચ્ચે હવે ખાસ અંતર નથી. ચિંતાજનક એ છે કે દેશમાં...
ડોનેશન પ્લેટફોર્મ ‘ગિવ ટુ ચેરિટી (GTC)’ ચલાવતી ચેરિટી સંસ્થાના ટ્રસ્ટી અતિક રાજાએ ૨૪૦,૦૦૦ પાઉન્ડની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. રેગ્યુલેટર ચેરિટી કમિશને GTCને ચેરિટી સંસ્થાઓના રજિસ્ટર પરથી રદ કરી છે. કમિશનના અનુસાર આ નાણા કોઈ ત્રીજા પક્ષકારે...
કોઈ પણ જાતની કટ્ટરતાનો હું વિરોધી છું. કટ્ટરતા ઝનૂનની સગી માતા છે. જ્યાં ઝનૂન હોય ત્યાં વિચાર નથી હોતો અને જ્યાં વિચાર ન હોય ત્યાં धर्म સર્વથા ગેરહાજર...
લોકડાઉન ખોલ્યા પછી અનલોક-૧.૦માં ગુજરાતમાં ફિલ્મો, સિરિયલો અને વેબ સિરીઝ બનાવતા નિર્માતા, કલાકારો સહિતના કાફલાઓ માટે કામ કરવાની બાબતે રાજ્યના માહિતી પ્રસારણ વિભાગે ચોથી જૂને ઠરાવ બહાર પાડ્યો હતો. આ ઠરાવ પ્રમાણે શૂટિંગ દરમિયાન કેમેરાની સામે શોટ...
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં ત્રીજી જૂને નિસર્ગ વાવાઝોડું ધરતી પર શમી ગયું હતું. વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતમાં ઠેર ઠેર ભારે પવન અને વરસાદના ઝાપટાં...
પરંપરાગત રીતે ભારે ભીડ વચ્ચે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે ખૂબ જ ઓછા લોકો સાથે અને ભક્તો વિના નીકળશે. રથયાત્રા...
એલિંગ અને સાઉથોલના લેબર સાંસદ વિરેન્દ્ર શર્માએ કૌભાંડો અને ફ્રોડ્સ સામેની તેમની લડતમાં સહભાગી બનવા યુકે સરકારને જણાવ્યું છે. તેમણે એશિયન વોઈસ અને ગુજરાત...
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે વિદેશથી પરત આવનારા બ્રિટિશ નાગરિકો સહિત યુકે આવનારાઓ માટે ૧૪ દિવસના સેલ્ફ-ક્વોરેન્ટાઈનના નિયમનો ભારપૂર્વક બચાવ કરતા તે લોકોનું...