ઉત્તર પૂર્વ આફ્રિકામાં આવેલા સુદાનના પૂર્વ વિસ્તારમાં આદિવાસીઓના બે કબીલાઓ વચ્ચે એક અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં ૩૭ લોકોનાં મૃત્યુ થયાં હતા જ્યારે ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. બે કબીલાઓ વચ્ચે લડાઈ કયા મુદ્દે થઈ છે એની જાણ થઈ નથી, પણ સોમવારે...
ઉત્તર પૂર્વ આફ્રિકામાં આવેલા સુદાનના પૂર્વ વિસ્તારમાં આદિવાસીઓના બે કબીલાઓ વચ્ચે એક અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં ૩૭ લોકોનાં મૃત્યુ થયાં હતા જ્યારે ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. બે કબીલાઓ વચ્ચે લડાઈ કયા મુદ્દે થઈ છે એની જાણ થઈ નથી, પણ સોમવારે...
રશિયામાં વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય એવિયેશન અને સ્પેસ શો ‘મેક્સ ૨૦૧૯’ ૩૦મી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી ચાલ્યો હતો. તેમાં ભારત સહિત ૧૮૨ દેશની સંરક્ષણ અને એરો સ્પેસ ક્ષેત્રની ૮૦૦ મોટી કંપનીઓએ ભાગ લીધો હતો. તેમાં બ્રહ્મોસ એરો સ્પેસ અને હિન્દુસ્તાન...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી ગભરાયેલું પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં અલગ પડી ગયું છે. વડા પ્રધાન ઇમરાન ખાન સહિતના નેતાઓ પરમાણુ યુદ્ધની ધમકી આપવા માંડ્યા...
એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્ભવેલું ડોરિયન વાવાઝોડું ૨૯૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રવિવારે બહામાસમાં ત્રાટક્યું હતું. વાવાઝોડાએ આખા પ્રદેશમાં વિનાશ વેર્યો...
બે કન્યાઓએ લગ્ન કર્યાં એની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. એમાંથી એક કન્યા ભારતીય છે જ્યારે બીજી પાકિસ્તાની. હવે લેસ્બિયન અને ગે લગ્નોની કોઈ નવાઈ...
પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ બાદ તેને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગિકાર કરાવવા અને તેની શાદી મુસ્લિમ યુવાન સાથે કરાવવા મામલે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શીખ યુવતીના અપહરણ બાદ તેને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગિકાર...
રવિવારે યમનના થામારમાં આવેલી એક જેલને નિશાન બનાવી એરસ્ટ્રાઈક કરી છે. જેમાં ૧૦૦થી પણ વધારે લોકોનાં મોત થયાં છે. તો કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
• કરમસદ સમાજ યુકે દ્વારા ૪૮મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું તા.૧૫.૯.૨૦૧૯ને રવિવારે બપોરે ૨.૩૦ વાગે નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA ખાતે આયોજન કરાયું છે. બપોરે ૨.૩૦ વાગે મીટ એન્ડ ગ્રીટ, ૪ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજની પ્રવૃત્તિઓનો અહેવાલ...
સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસજીએ ૩જી સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વ્યાપારિક વ્યૂહરચનાને...
પંજાબના ગુરુદાસપુરના બટાલામાં ચોથીએ એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગ્યા પછી જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનામાં અત્યાર સુધીમાં ૨૩ લોકોનાં મૃત્યુ થયા છે તો ૩૦થી...