Search Results

Search Gujarat Samachar

૧૦ સરકારી બેન્કોના વિલયની જાહેરાત બાદ મોદી સરકારે આર્થિક સંકટમાં સપડાયેલી આઈડીબીઆઈ બેન્કને ઉગારવાનો નિર્ણય લીધો છે અને એમાં રૂ. ૯,૨૯૬ કરોડના બેલ-આઉટ પેકેજની જાહેરાત કરાઈ છે. આ રકમ કેન્દ્ર સરકાર અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) દ્વારા...

અમેરિકાના કેલિફોર્નિયામાં લેબર ડે નિમિત્તે મળેલી ત્રણ દિસની રજા દરમિયાન સ્કૂબા ડાઈવિંગનો શોક પૂરો કરવા નીકળેલા એક ગ્રૂપની બોટમાં તાજેતરમાં મધરાતે આગ લાગતાં ૩૪ જણાનાં મૃત્યુ થયાં હતાં. સન્સેપ્શન નામની આ બોટ સાંતાક્રૂઝ નામના આઇલેન્ડ પર લાંગરવામાં...

૧૯૪૨માં ‘અંગ્રેજો હિંદ છોડો’ની આખરી લડત થઈ. મહાત્મા ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ જેલમાં પૂરાતાં, અહિંસા પણ જેલમાં પૂરાઈ અને બહાર નીકળી હિંસા. ત્યારે ભાદરણના...

મોદી સરકારે ગેરકાયદેસરની ગતિવિધિ સંશોધન કાયદા (યુએપીએ) અંતર્ગત પાંચમી સપ્ટેમ્બરે મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, ઝાકી-ઉર-રહમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી...

બિનનિવાસી ભારતીયોએ ફક્ત ભારતમાંથી મેળવેલી આવક પર જ ટેક્સ ભરવાનો રહેશે. વિદેશમાં મિલકત ધરાવતા હો તો તે અંગેની વિગતો પણ આપવાની જરૂર નથી. બિનનિવાસી ભારતીયએ વિદેશના સ્ત્રોત મારફતે મેળવેલી આવકની વિગતો પણ દર્શાવવાની રહેશે નહીં. વિદેશવાસી ભારતીય વિદેશી...

કરતારપુર સાહિબ કોરિડોર શરૂ કરવાની દિશામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અમૃતસરના અટારીમાં સતત ત્રીજી બેઠકની ચોથીએ શરૂઆત થઈ. બન્ને પક્ષ એ વાતે સંમત છે કે, આ કોરિડોર આખું વર્ષ ખુલ્લી રહેશે અને તીર્થયાત્રીઓને એકલા કે સમૂહમાં યાત્રા કરવાનો વિકલ્પ પણ...

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને એકતરફી રીતે ભારત સાથેનો વેપાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો, પણ એનું આ પગલું તેને ભારે પડયું છે અને એક જ મહિનામાં તેના તેવર ઢીલાં પડયાં છે. પાકિસ્તાનમાં જીવનરક્ષક દવાઓની અછત ઊભી...

મહેસાણા દૂધસાગર ડેરીમાં કરોડોના પશુદાણ કૌભાંડમાં સંડોવાયેલા વિપુલ ચૌધરીએ હાઇ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીનો સરકારે વિરોધ કર્યો છે. ચૌધરીના પાસપોર્ટ કોર્ટમાં જપ્ત છતાં ચૌધરી કોર્ટની મંજૂરી વગર વિદેશયાત્રા કરી આવ્યા છે. હાઇ કોર્ટે પાસપોર્ટ...

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ ૨૯મી ઓગસ્ટે જણાવ્યું હતું કે, પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં હાથ ધરાશે. ભાજપની સભ્યસંખ્યામાં આવેલા મોટા ઉછાળાનો ઉલ્લેખ કરતાં નડ્ડાએ જણાવ્યું હતું કે, ભાજપની સભ્યસંખ્યા રૂ. ૧૮ કરોડને પાર...

ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાં પણ હાઇ કમાન્ડે ભારે ફેરફાર કર્યા છે. પ્રિયંકા ગાંધી સમગ્ર પ્રદેશના પ્રભારી મહાસચિવ રહેશે. તેઓ રાજ્યમાં પક્ષને નવેસરથી ઊભો કરવા કામ કરશે. આ માટે જ તેમણે જમીન પર ઉતારવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ ગાંધીના ઘર ૧૨, તુઘલક રોડમાં...