૧૦ સરકારી બેન્કોના વિલયની જાહેરાત બાદ મોદી સરકારે આર્થિક સંકટમાં સપડાયેલી આઈડીબીઆઈ બેન્કને ઉગારવાનો નિર્ણય લીધો છે અને એમાં રૂ. ૯,૨૯૬ કરોડના બેલ-આઉટ પેકેજની જાહેરાત કરાઈ છે. આ રકમ કેન્દ્ર સરકાર અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) દ્વારા...