Search Results

Search Gujarat Samachar

૩૯ વર્ષ અગાઉ થયેલી પુત્ર વિશાલની હત્યાના કેસમાં બીબીસી દ્વારા તપાસને પગલે પિતા વિશમ્ભર મેહરોત્રાએ પોલીસ સમક્ષ ફેરતપાસની માગણી કરી હતી. ૧૯૮૧માં આઠ વર્ષીય...

તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે કે, હાથ વડે જમવાથી ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે. અલબત્ત, ભોજન સ્વાદિષ્ટ લાગવાને કારણે જરૂરત કરતાં વધુ જમાય જાય છે એ એક જોખમ...

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની અને નાણાવટી હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યા હોવાની જાણકારી...

નગીનદાસ સંઘવીના નિધનના સમાચારે મને ઘણો દુઃખી કર્યો છે. હું તેમને સૌ પહેલા લગભગ ૪૦ વર્ષ પૂર્વે ઉષા મહેતાની ઓફિસમાં મળ્યો હતો અને તત્કાળ તેઓ હૃદયમાં વસી...

બોરિસ જ્હોન્સન સરકારે ૨૪ જુલાઈથી સુપરમાર્કેટ્સ અને દુકાનોમાં ખરીદી કરવા જનારા લાખો લોકો માટે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નિયમનું પાલન નહિ...

લાહોરની જેલમાં કેદ રહેલા અને ફાંસીની સજા પામેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાને નવો પેંતરો અજમાવ્યો છે. પાકિસ્તાને એવો દાવો કર્યો કે અમે ભારતને...

ભારતના સૌથી પ્રતિષ્ઠિત રાજકીય વિશ્લેષકોમાં એક પ્રોફેસર નગીનદાસભાઈ સંઘવીનું ૧૦૦ વર્ષની વયે ગુજરાતના સુરત શહેરમાં રવિવાર ૧૨ જુલાઈએ દુઃખદ નિધન થયું છે. ઘણા...

ગુજરાતમાં સતત તૂટતી જતી કોંગ્રેસને બચાવવા પાર્ટી હાઈ કમાન્ડે પરંપરાથી વિપરીત લગભગ નવા નિશાળિયા ગણાતા હાર્દિક પટેલ (ઉં ૨૬)ને પક્ષનાં ગુજરાત એકમના કાર્યકારી...

વૃંદાવનમાં ‘બુઆજી’ તરીકે પ્રખ્યાત મશહૂર ડો. લક્ષ્મી ગૌતમ (ઉં પપ) વર્ષ ૨૦૧૨થી બિનવારસી મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરે છે. મૃતદેહને મુખાગ્નિ પણ પોતે જ આપે...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (ડબ્લુએચઓ - ‘હૂ’) મેલેરિયાની સારવારમાં વપરાતી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (એસચીક્યુ) વડે કોરોનાના દર્દીઓની સારવાર કરવાની ટ્રાયલ...