
ભારતમાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૧૪મી જુલાઈએ ૯૩૩૪૫૦ નોંધાયો હતો. દેશમાં કોરોનાથી મૃત્યુનો આંક ૨૪૨૮૧ નોંધાયો છે અને કોરોનામાંથી સાજા થનારાઓની સંખ્યા ૫૯૦૨૧૯...
ભારતમાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૧૪મી જુલાઈએ ૯૩૩૪૫૦ નોંધાયો હતો. દેશમાં કોરોનાથી મૃત્યુનો આંક ૨૪૨૮૧ નોંધાયો છે અને કોરોનામાંથી સાજા થનારાઓની સંખ્યા ૫૯૦૨૧૯...
આયુર્વેદ પ્રમાણે ધાણા હદ્ય અર્થાત્ હૃદયને પ્રિય અને હિતકારી છે. આથી જ શુભ પ્રસંગોએ શુકન દ્રવ્ય તરીકે ‘ગોળધાણા’ અચૂક ખવડાવવામાં આવે છે. તો વળી ભારતીય પરિવારોની...
દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન સ્ટાર સુશીલ ગૌડાએ તાજેતરમાં આત્મહત્યા કરી છે. તેણે આઠમી જુલાઈએ પોતાના વતન માંડયાના ઘરમાં આપઘાત કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાના ગાંધીથી ઓળખાતા સ્વ. નેલ્સન મંડેલાનાં પુત્રી જિંજી (ઉં ૫૯)નું સોમવારે અવસાન થયું છે. જિંજી ડિસેમ્બર ૨૦૧૫થી ડેન્માર્કમાં દક્ષિણ આફ્રિકાના...
ફિલ્મ ‘સરબજીત’માં ઐશ્વર્યા રાય સાથે જોવા મળેલા કલાકાર રાજન સહગલનું તાજેતરમાં મૃત્યુ થયું છે. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે ૩૬ વરસની વયે કેમનું ચંદીગઢમાં...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઘા-જખમ અંગે
કોરોના વાઇરસના મામલે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. નિષ્ણાતોના મતે આ વાઇરસ મગજ પર પણ ખરાબ અસર કરી શકે છે. એટલું જ નહીં, કોરોના અસાધ્ય બીમારીઓનું કારણ...
નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ સોમવારે દાવો કર્યો હતો કે અયોધ્યા ભારતમાં નથી પરંતુ બિરગંજમાં સ્થિત એક નાનું ગામ છે. તેમણે ભગવાન રામને નેપાળના કહ્યા...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
સંતાનનાં સ્વપ્ન માટે જીવતા ઝનૂની પિતાનું જીવતું-જાગતું ઉદાહરણ જોવું હોય તો પહોંચો વિજયવાડા અને મળો સત્યનારાયણ નામના આ મહાનુભાવને. સત્યનારાયણનું એક સપનું...