
જૂનાગઢના ગરવા ગિરનારના ૩૬ કિમી કરતાં વધુ વિસ્તારમાં દસકાઓથી દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. કારતક સુદ અગિયારસની રાત્રીના ૧૨ વાગ્યાથી શરૂ થતી...
જૂનાગઢના ગરવા ગિરનારના ૩૬ કિમી કરતાં વધુ વિસ્તારમાં દસકાઓથી દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. કારતક સુદ અગિયારસની રાત્રીના ૧૨ વાગ્યાથી શરૂ થતી...
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સૌરાષ્ટ્રના સંત જલારામબાપાની ૨૨૧મી જન્મ જયંતીની કોરોનાના કારણે નહીંવત્ કહી શકાય તેટલા ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ સાદાઈથી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિકટના સાથી અને ભાજપ સંગઠનમાં વર્ષો સુધી તેમની સાથે કામ કરનારા બારડોલી વિધાનસભા બેઠકના તત્કાલીન ધારાસભ્ય અને ગુજરાત સરકારના...
ચીનના વુહાનથી એક વર્ષ પૂર્વે શરૂ થયેલી કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. કોરોનાની લપેટમાં આવેલાઓ અને તેના ચેપથી જીવ ગુમાવનારાઓનો આંકડો દિનપ્રતિદિન વધી જ રહ્યો છે. અને હવે દુનિયાભરમાં આરોગ્ય સંબંધિત બાબતો પર નજર રાખતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન...
દેશ-વિદેશમાં બનેલી નાની-મોટી ઘટનાઓ ઉડતી નજરે...
જમ્મુ-કાશ્મીરના નગરોટામાં અથડામણમાં માર્યા ગયેલા ચાર પાકિસ્તાની આતંકીઓ અંગે મોટો ખુલાસો થયો છે. આતંકીઓ મુંબઈ જેવા હુમલાના કાવતરાંને અંજામ આપવા ભારતમાં...
શહેરની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના જામીન મંજૂર કર્યા છે. આ પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો...
કોવિડ-૧૯ રોગચાળા વચ્ચે ઉદ્યોગસાહસો અને રોજગારી માટે પૂરતી તક છે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેઓ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના...
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ ઘુસાડવાના સતત પ્રયાસ કરી રહેલી પાકિસ્તાની સેનાને પાઠ ભણાવવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં આવેલા...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા ગુજરાતના વરિષ્ઠ પત્રકાર - રાજકીય વિશ્લેષક અને લેખક ઉદય માહુરકરને માહિતી કમિશનરની નિયુક્તિ બદલ સન્માનિત કરવામાં...