Search Results

Search Gujarat Samachar

ઓસીના સિડનીમાં લોવી ઇન્સ્ટિટયૂટ દ્વારા એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૦માં ૨૬ દેશોને જુદો જુદો રેન્ક અપાયો છે. આ યાદી પ્રમાણે એશિયાના દેશોમાં સૌથી વધુ પ્રભુત્વ  અમેરિકા ધરાવે છે. એશિયા પેસિફિક દેશોમાં સૌથી વધુ વગદાર દેશ તરીકે ભારતનો ચોથો ક્રમ છે.

ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં આવેલી મસ્જિદ હટાવવાની માગ કરતી અરજી મથુરાની અદાલતે ૧૬મી ઓક્ટોબરે દાખલ કરી છે. ગયા મહિને મથુરાની સિવિલ કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ પર મસ્જિદનું નિર્માણ કરાયું હોવાથી તેને દૂર કરવા માટે રજૂ કરાયેલા દાવાને...

ઇરાને પર્શિયન ગલ્ફમાં શોધાયેલા મહાકાય ગેસ ફિલ્ડને વિકસાવવા માટે વિદેશી કંપનીની સરખામણીએ ઘર-આંગણાની કંપનીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરતાં તેને પગલે ભારતે ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા શોધાયેલાં ગેસ ફિલ્ડ ફરઝાદ-બીને ગુમાવ્યું છે. તેવા અહેવાલ છે. ભારત...

રેવન્યુ ડિપાર્ટમેન્ટે શેરબજારમાં કેપિટલ ગેઇન્સ ટેક્સ આપવામાંથી મુક્તિ મેળવવા ખોટી રીતે ખોટ ઊભી કરવાનું રૂ. ૮૨૦૦ કરોડનું કૌભાંડ ઝડપી પાડયું હોવાનું ૧૯મીએ ખૂલ્યું છે. વર્ષ ૨૦૧૦માં આ કૌભાંડમાં નુક્સાન દર્શાવનાર કંપનીઓએ તે વખતે બીએસઈના ઈલિક્વિડ...

ઉત્તર પ્રદેશના બલિયામાં ભાજપના નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહ સહિત ચારેય આરોપીઓને પોલીસે હત્યાકાંડના આરોપમાં ઝડપી લીધા હતા. તેમની જાણકારી આપનારાને પોલીસે અગાઉ ૫૦ હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. ધીરેન્દ્ર પ્રતાપ પર આરોપ હતો કે તેણે જાહેરમાં...

દેશમાં કોરોના પિક સપ્ટેમ્બરમાં થઈ ચૂક્યું હતું અને ફેબ્રુઆરી ૨૦૨૧માં કોરોના સમાપ્ત થઈ જશે. આ દાવો રવિવારે સરકાર દ્વારા રચાયેલી વિજ્ઞાનીઓની નેશનલ સુપર મોડલ સમિતિએ કર્યો હતો. આ સમિતિમાં આઈઆઈટી હૈદરાબાદ અને આઈઆઈટી કાનપુર સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાનોના...

રાજ્ય સરકારની સૂચના અનુસાર આ વર્ષે અંબાજી મંદિર પરિસરમાં ગરબાનું મોટા પાયે આયોજન કરાયું નથી. જોકે નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ભાવિકો દર્શન કરી શકશે અને...

યાયાવર પક્ષીઓ સુરખાબે ખડીરમાં નવી વસાહત સ્થાપી છે. વન વિભાગ આ વિસ્તારને હવે વિકસિત કરશે. તેવા અહેવાલ છે. છેલ્લા કેટલાય સમયથી રાપર તાલુકામાં કુડા નજીક સરહદી...

વલ્લભીપુર તાલુકાના માલપરા ગામના અને ધોળકા રેલવે ક્વાર્ટરમાં રહેતા લાભુભાઇ રમતુભાઇ નાયક (ઉ. વ. ૪૦) તેમના કૌટુંબિક ભાઇઓ સહિતના પરિવાર સાથે ભાવનગર નજીક કોળીયાક...

‘જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે તેમ જ જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં જ વિજય છે, લક્ષ્મી છે, કલ્યાણ છે તેમ જ શાશ્વત નીતિ છે એવો મારો મત છે’ એમ મહર્ષિ વ્યાસ ગીતાના...