Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે ૬:૦૦ વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. કોરોના કાળમાં મોદીનું આ સાતમું સંબોધન હતું. કોરોના કાળનું આ મોદીનું સૌથી...

કોરોના મહામારીને લઇને ચાલુ વર્ષે મા અંબાની ગરબાની પરંપરા તૂટી છે. અંક્લેશ્વરનો એક એવો આશ્રમ જ્યાં મા અંબાની આરતીના ૪૦૦ વર્ષ પૂર્વે રચના થઇ હતી. નર્મદા...

કોરોના વાઈરસના નવા મોજાં પર કાબુ મેળવવા બોરિસ જ્હોન્સન સરકાર ધીરે ધીરે નિયંત્રણો વધારી રહી છે. નવા થ્રી-ટિયર નિયંત્રણો હેઠળ રાજધાની લંડનના નવ મિલિયન લોકો...

કોરોના સંકટ અને લોકડાઉન પછી વિદેશોમાંથી આવતી ફ્લાઈટની સંખ્યા વધી છે. તેના કારણે ઈન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઈન વ્યવસ્થામાં ભારણ વધ્યું છે. આથી ગુજરાત સરકારે...

આગામી ૪થી ડિસેમ્બરથી ભારતની અગ્રણી લો-કોસ્ટ કેરિયર ‘સ્પાઈસ જેટ’ની લંડન હિથરોથી દિલ્હી અને મુંબઈની બે નવી નોન-સ્ટોપ લાંબા રૂટની વિમાની સેવા શરૂ થશે. નવા...

ગાંધીનગર અક્ષરધામ મંદિર ૨૧૫ દિવસ પછી આશરે ૨૫ ઓક્ટોબરથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. મંદિર પરિસરમાં માસ્ક વિના કોઈને પણ પ્રવેશ અપાશે નહીં. મંગળવારથી...

લંડનઃ ભારતમાં બે ભાઈઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી જેવી જ કહાણી યુકેના બે સ્ટીલ માંધાતા ભાઈઓ લક્ષ્મી મિત્તલ અને પ્રમોદ મિત્તલની છે. આ સરખી કહાણીમાં અનિલ...

કોરોના મહામારીને કારણે ગુજરાતમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ છેલ્લા ૭ મહિનાથી સદંતર બંધ છે. હવે દિવાળી પર્વ બાદ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ કઈ રીતે ખોલવી? તેની...

‘લોકો તમે શું કહ્યું છે તે ભૂલી જશે, લોકો તમે શું કર્યું છે તે પણ ભૂલી જશે પરંતુ, તમે લોકો તરફ જે લાગણીપૂર્ણ વ્યવહાર કર્યો હશે તેને કદી ભૂલશે નહિ.’હું...

પૂર્વ એનર્જી મિનિસ્ટર બેરોનેસ સંદીપ વર્માએ યુગાન્ડા ડીલમાં મિનિસ્ટર્સની આચારસંહિતાનો ભંગ કર્યાના ઈનકાર પછી નિયમો વિશે ગેરસમજ થયાનું જણાવી માફી માગી છે....