Search Results

Search Gujarat Samachar

લંડન: પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનાએ જર્મની સામેની લડાઈમાં પશ્ચિમી મોર્ચે ૧૦થી૧૨ વર્ષના ભારતીય બાળકોને પણ સેનામાં ભરતી કર્યા હતા. આ યુદ્ધમાં ભારતીય...

કેન્યામાં વસતા કચ્છી પટેલ સમાજ જ્ઞાતિની સભામાં એવો નિર્ણય લેવાયો કે, કચ્છીઓ નૈરોબીમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે સાર્વજનિક હોસ્પિટલ બાંધશે. 

વડોદરા જિલ્લાના પ્રાંતકક્ષાના બીજા ગરીબ કલ્યાણ મેળામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દેશના ખ્યાતનામ શક્તિપીઠ પાવાગઢનો રૂ. ૭૮ કરોડના ખર્ચે કાયાકલ્પ...

લંડનઃ બ્રિટનમાં સૌથી લાંબો સમય સેવા આપનારા ભારતીય મૂળના સાંસદ કિથ વાઝે લોર્ડ ગુલામ નૂનને આદરાંજલિ અર્પતા જણાવ્યું હતું કે,‘આજે આપણે માત્ર બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના જ નહિ, બ્રિટિશ એન્ટ્રેપ્રીન્યોરશિપના માંધાતાને ગુમાવ્યા છે. તેઓ સન્માનીય અને...

દસાડા તાલુકાના સવલાસમાં આવેલી જૈનુદ્દીન રુકનુદ્દીનની દરગાહમાં દર વર્ષે હિન્દુ ભજનિકો સંતવાણીનો કાર્યક્રમ કરે છે. આ સંતવાણીમાં ગામના હિન્દુ મુસ્લિમો સહિત...

લેસ્ટરઃ મૂળ ગુજરાતી અને બ્રિટિશ ભારતીય નાગરિક રિઆઝ રાવત BEMની લેસ્ટરશાયર કાઉન્ટીના નવા ડેપ્યુટી લેફ્ટનન્ટના પદે નિયુક્તિ કરાઈ છે. ગ્લેનફિલ્ડ, યુકેના કાઉન્ટી...

ભારતીય ટેલિકોમ ક્રાંતિના પિતા ગણાતા ટેકનોક્રેટ સામ પિત્રોડાએ આત્મકથા ‘ડ્રીમિંગ બિગઃ માય જર્ની ટુ કનેક્ટ ઈન્ડિયા’ના વિમોચન પ્રસંગે રાજીવ ગાંધી સાથેના સંબંધો વિશે વાત કરતાં કહ્યું હતું કે, મેં ભારત માટે કામ કર્યું હતું, રાજીવ ગાંધી માટે નહીં....

લંડનઃ તાજેતરમાં જ પ્રસિદ્ધ ‘ધ ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ લંડન્સ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ’ રિપોર્ટ અનુસાર લંડનમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન અને અમેરિકા પછી ભારતીય વિદ્યાર્થીઓ ત્રીજા સ્થાને છે. આમ યુકેના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના માર્કેટમાં...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બરમાં યુકે મુલાકાત દરમિયાન ૧૪ નવેમ્બરે ભારતીય ફિલોસોફર બસવેશ્વરાની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. તેમણે આ વાત પોતાના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં જણાવી હતી. ૧૨મી સદીના બસવેશ્વરા (૧૧૩૪-૧૧૬૮) લોકશાહીના વિચારના...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુકે મુલાકાત દરમિયાન લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાને તેમના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં આ વાત...