
ધર્મનગરી હરિદ્વારમાં મહાકુંભ ૨૦૨૧માં નાગા સાધુ-સંતોના અનોખા રૂપની સાથે ધર્મ - સંસ્કૃતિ અને દુનિયા સાથે જોડાયેલા જુદા-જુદા દૃશ્ય પણ જોવા મળી રહ્યા છે. હરિદ્વાર...
ધર્મનગરી હરિદ્વારમાં મહાકુંભ ૨૦૨૧માં નાગા સાધુ-સંતોના અનોખા રૂપની સાથે ધર્મ - સંસ્કૃતિ અને દુનિયા સાથે જોડાયેલા જુદા-જુદા દૃશ્ય પણ જોવા મળી રહ્યા છે. હરિદ્વાર...
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મળેલા ફૂલના છોડની એક નવી પ્રજાતિનું નામ એનસીપીના વડા શરદ પવારના નામ પરથી ‘અર્જેરિયા શરદચંદ્રજી’ રખાયું છે. તેમના સાંસદ પુત્રી...
ઐતિહાસિક ભારત ભૂમિ ક્યાં સુધી વિસ્તૃત હતી તેને ઈતિહાસવિદો અને ઈન્ડિક (સનાતન) ધર્મને અનુસરતા લોકો પણ ઘણી વખત નજરઅંદાજ કરતા રહે છે. ભારતવર્ષ આજની સરખામણીએ...
લોકડાઉનમાંથી બહાર નીકળવાના રોડ મેપ મુજબ મે મહિનાની ૧૭ તારીખથી વિદેશમાં રજાઓ ગાળવાની પરવાનગી અપાય તેની આશા વધી રહી છે. લોકો ઉનાળામાં રજાઓનું આયોજન કરી શકે...
ગ્રીનસિલ કેપિટલ વિવાદમાં સંડોવાયેલા પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને મિનિસ્ટર્સ સાથે લોબીઈંગ મુદ્દે આખરે ‘મૌનવ્રત’ તોડતા કહ્યું હતું કે તેમણે નિયમોની અંદર...
પ્રિન્સ હેરી અને મેગન મર્કલે તેમના નેટફ્લિક્સ સોદા અંતર્ગત પ્રથમ પ્રોજેક્ટ તરીકે ‘હાર્ટ ઓફ ઈન્વિક્ટ્સ’ ડોક્યુરીસિઝની જાહેરાત કરી છે. ૨૦૧૪માં પેરાલિમ્પિક...
સમગ્ર દેશના પેરન્ટ્સને અસરકર્તા ચાઈલ્ડ બેનિફિટ પેમેન્ટમાં ૧૨ એપ્રિલ સોમવારથી વધારો કરાયો છે. હાલ ૧૬ વર્ષથી નાના સંતાન અથવા શિક્ષણ કે ટ્રેનિંગ લઈ રહેલા...
અનેક પંજાબી, મરાઠી અને હિંદી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા સતીશ કૌલનું નિધન થઇ ગયું છે. તેઓ બી. આર. ચોપરાની ટીવી સિરિયલ મહાભારતમાં ઇંદ્રની ભૂમિકા ભજવીને...
મહાશક્તિ, મા જગદંબાની પૂજા-આરાધના કરતી ચૈત્રી નવરાત્રિ ચૈત્ર સુદ એકમ, તા.૧૩ એપ્રિલ, મંગળવારે શરૂ થશે. ચૈત્ર સુદ પડવાને દિવસે મરાઠી અને કોંકણી હિન્દુઓનું...
યુકેના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન આજકાલ ભારે વિવાદના વમળોમાં ભેરવાયા છે અને તેમની હાલત ‘ મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થઈ છે. કેમરનની ગણના અત્યાર સુધી નિષ્ફળ વડા પ્રધાન તરીકે થઈ છે પરંતુ, તેઓ બેઆબરુ થયા નથી. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં આમ કહી...