ભારતીય ફૌજની બહાદૂરી તો જગજાહેર છે, પણ અર્ધલશ્કરી દળો અને પોલીસમાં પણ કેટલાય શૂરવીર છે એની ગવાહી ૧૯૬૫માં કચ્છની સરહદે પાકિસ્તાનને પરાસ્ત કરનારા યુદ્ધમાંથી મળી રહે છે. આંતરરાષ્ટ્રીય રણ સરહદે સરદાર ચોકી, વીઘાકોટ, છાડબેટ, હનુમાનમઢીમાં સામે પાકિસ્તાનની...