ભારતીબાપુનો જન્મ ૧૯૩૦માં થયો હતો. માત્ર ૨૭ વર્ષની વયે ૧૯૫૭માં તેમણે અવંતિકાભારતી બાપુની નિશ્રામાં સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. ગૌસેવા, સનાતન સંસ્કૃતિની રક્ષા, અયોધ્યા રામમંદિર સહિતના કાર્યોમાં તેમનું વિશિષ્ટ યોગદાન હતું. તેઓ છેલ્લા ૨ દિવસથી...
ભારતીબાપુનો જન્મ ૧૯૩૦માં થયો હતો. માત્ર ૨૭ વર્ષની વયે ૧૯૫૭માં તેમણે અવંતિકાભારતી બાપુની નિશ્રામાં સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. ગૌસેવા, સનાતન સંસ્કૃતિની રક્ષા, અયોધ્યા રામમંદિર સહિતના કાર્યોમાં તેમનું વિશિષ્ટ યોગદાન હતું. તેઓ છેલ્લા ૨ દિવસથી...
સુરતઃ કોરોનાના રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણની અવ્યવસ્થા જોઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તંત્રનો ઉધડો લીધો હતો. ઇન્જેક્શન ન મળતા હોવાની ધારાસભ્યોની થોકબંધ...
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસનો આંક ૬ હજારને વટાવી ગયો છે. મંગળવારે વિક્રમજનક ૬,૬૯૦ નવા કેસ નોંધાયા હતા અને ૬૭ દર્દીના મોત નીપજ્યા છે. આમાંથી સૌથી વધુ ૨૩...
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સુરતમાં ૫૦૦૦ રેમેડેસિવિર ઇન્જેકશન વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરતા વિવાદનો વંટોળ ઉઠ્યો છે. જોકે રાજ્યમાં કોરોના...
ભારતીબાપુનો જન્મ ૧૯૩૦માં થયો હતો. માત્ર ૨૭ વર્ષની વયે ૧૯૫૭માં તેમણે અવંતિકાભારતી બાપુની નિશ્રામાં સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. ગૌસેવા, સનાતન સંસ્કૃતિની...
કચ્છના સાહસિક ખેડુતોએ અત્યારસુધી ગરમ અને અછતના પ્રદેશમાં થતા બાગાયતી પાકો ઉગાડી બતાવ્યા છે. ઠંડા પ્રદેશમાં થનારી સ્ટ્રોબરી, એપલ, કાજુ, ડ્રેગેન ફ્રુટથી...
હાલમાં ચાલી રહેલી કોરોનાની ખાનાખરાબી વચ્ચે એક રાહતના સમાચાર ઝાયડસ કંપની તરફથી મળી રહ્યાં છે. ઝાયડસ કંપનીએ વિકસાવેલી કોરોનાની ઝાયકોવી-ડી નામની રસી આગામી...
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓપરેટ થતી ઈન્ટરનેશનલ ફ્લાઈટોને પેસેન્જર ટ્રાફિક નહિ મળતો હોવાથી નજીકના દિવસોમાં રૂટ કેન્સલ કરી દેવામાં આવે તેવી પરિસ્થિતિ...
વિદેશોમાંથી ખરીદવામાં આવતા શિપ કન્ટેનરનું નિર્માણ હવે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભાવનગરમાં કરવામાં આવશે. ભાવનગરને શિપ કન્ટેનરના નિર્માણનું હબ બનાવવા...
મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ તથા ઉચ્ચ અધિકારીઓએ સોમવારે સાંજે કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ માટે મહત્ત્વની જાહેરાતો...