
વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનનમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં પહેલી વખત પુરાતત્વ વિભાગને ઇજિપ્ત દેશનો સોનાનો ૩ ગ્રામનો સિક્કો મળી આવ્યો છે.
વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનનમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં પહેલી વખત પુરાતત્વ વિભાગને ઇજિપ્ત દેશનો સોનાનો ૩ ગ્રામનો સિક્કો મળી આવ્યો છે.
સોમનાથ મહાદેવ મંદિર ખાતે દરિયા કિનારે મુંબઇના મરીન ડ્રાઇવ જેવા ૧૫૦૦ મીટર લાંબા વોક-વેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.
પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરા વિશે થોડી માહિતી....
બંગલો એવો સુંદર મજાનો બનાવવામાં આવેલો અને તેની અંદરના શયનખંડમાં પલંગની ગોઠવણ પણ એવી સુંદર મજાની કરેલી હતી કે, પલંગમાં સૂતાં સૂતાં કાચની બારીઓમાંથી કુદરતી વાતાવરણની સાથે આંગણામાં થયેલા મોટા લીમડાની ડાળીઓ હવાના ઝોકા સાથે ઊડતી અને જાણે બારીના કાચ...
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી મંદિરના અવશેષ શોધવા માટે સિવિલ કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ને આદેશ આપ્યા પછી મંદિર-મસ્જિદ વિવાદ ફરી ચર્ચામાં...
વિશ્વભરના માનવ જગત માટે ૨૦૨૦ એવું ખોફનાક રહ્યું જે ભવિષ્યમાં ભાગ્યે જ ભૂલી શકાશે. આ કોરોના મહામારીને કારણે જીવનમાં ઉથલપાથલ મચી ગઇ. આ જીવલેણ વાયરસથી દોડતી...
દેશમાં કોરોનાની સ્થિતિ ભયાનક રીતે વકરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં મંગળવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧,૬૧,૭૩૬ નવા કેસ સામે આવ્યા હતા....
હનુમાનજીનું જન્મસ્થળ ક્યાં આવેલું છે? આ સવાલનો સ્પષ્ટ જવાબ કોઈ પાસે નથી. પરિણામે કર્ણાટક અને આંધ્ર પ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ અંગે વિવાદ સર્જાયો...
ઉર્વશી રોતૈલા છેલ્લા થોડા સમયથી એક યા બીજા કારણસર બહુ ચર્ચામાં છે. થોડા દિવસ પૂર્વે તે પોતાના મૂલ્યવાન વસ્ત્ર પરિધાનના કારણે ચર્ચામાં હતી તો હવે તે પોતાની...
બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે જાણીતા આમિર અને રીના દત્તની દીકરી આઇરા ખાને ભલે ફિલ્મોમાં પદાર્પણ કર્યું ન હોય, પરંતુ લાઈમલાઈટમાં રહેવાના મુદ્દે...