- 17 Apr 2021
રોજબરોજના જીવનમાં ઉપયોગી ઘરગથ્થુ ઉપાય...
રોજબરોજના જીવનમાં ઉપયોગી ઘરગથ્થુ ઉપાય...
ઈંગ્લેન્ડના ૪૦ ટકા વિસ્તારોમાં ભારતીય કોરોના વેરિએન્ટ B.1.617.2 ફેલાયો છે અને કેન્ટ વેરિએન્ટની નસરખામણીએ આગળ વધી રહ્યો છે. આના પરિણામે ૨૧ જૂનના રોડમેપ અનુસાર આગળ વધી શકાશે કે કેમ તેની ચિંતા સર્જાઈ છે. બ્રિટિશરો કોરોના વેક્સિન લેવામાં હજુ ખચકાટ...
બ્રિટનની તેજીમાં આવી રહેલી ઈકોનોમીના કારણે ૨૦ બિલિયન પાઉન્ડની વૃદ્ધિનો લાભ મળ્યો હોવાથી પાર્લામેન્ટની વર્તમાન મુદતમાં ટેક્સ વધારવાની જરુર નહિ પડે તેમ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા આગાહીમાં જણાવાયું છે. સરકાર ધ્યાનમાં નહિ લેવાયેલા વેલ્ફેર, હેલ્થ...
ચાન્સેલર રિશિ સુનાક દ્વારા લોન્ચ કરાયેલી ફ્રોડ સ્ક્વોડ કોવિડ બિઝનેસ ઠગો પાસેથી લાકો પાઉન્ડની વસૂલાત કરી રહી છે. જોબ રિટેન્શન સ્કીમ તેમજ ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ જેવી સરકારી યોજનાઓમાં HMRCના ૧૨૫૦ કર્મચારી દ્વારા સંખ્યાબંધ તપાસ હાથ ધરાઈ છે. નવા ટાસ્કફોર્સે...
- બાલમ શ્રીનાથજી હવેલીમાં આંબા ઉત્સવ બાલમ મંદિર દ્વારા આગામી ૨૩.૦૫.૨૦૨૧ને રવિવારે બપોરે ૧૨ વાગે શ્રી વ્રજરાજ કુમાર મહોદયશ્રીની ઉપસ્થિતિમાં આંબા ઉત્સવનું આયોજન કરાયું છે. ન્યોછાવર માટે કેરીના ૧ બોક્સના £21અને બે કેરીના £5 છે.સંપર્ક. દેવયાનીબેન...
કોરોના વાઈરસ મહામારીના પગલે બ્રિટનની આરોગ્ય સ્થિતિને સુધારવા આગામી દાયકા સુધીમાં ભારે ટેક્સવધારાની મદદ સાથે NHS, સોશિયલ કેર અને જાહેર આરોગ્યની જરુરિયાતો પાછળનો ખર્ચ ૧૦૨ બિલિયન પાઉન્ડ વધારવો પડશે. આટલા જંગી ભંડોળથી કેન્સર અને હૃદયરોગોથી થતાં...
કોમ્પ્યુટર સિસ્ટમની ખામીના કૌભાંડના પરિણામે બ્રિટનમાં ન્યાયની સૌથી મોટી કસુવાવડ થઈ તે બાબતે પોસ્ટ ઓફિસે માફી માગી છે. કોર્ટ ઓફ અપીલના જજમેન્ટના પગલે પોસ્ટ ઓફિસે જેમની સાથે ખરાબ વ્યવહાર કરાયો છે તેવા સેંકડો સબ-પોસ્ટમાસ્ટર્સને શોધી તેમનો સંપર્ક...
૮ મેએ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સના ભારતીયો માટે ઓનલાઈન ભજનો દ્વારા પ્રાર્થનાના કાર્યક્રમમાં ૩૦૦થી વધુ લોકો જોડાયા હતા. બ્રાહ્મણ સમાજ ઓફ નોર્થ લંડન અને ગૂંજન ગ્રૂપના જુદા જુદા ગાયકો ભજનો ગાવામાં જોડાયા હતા. આ કાર્યક્રમનું...
ABPL ગ્રૂપના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાપ્તાહિકોએ ૪૯ વર્ષની દડમજલ કાપીને ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે નિમિત્તે સુવર્ણજંયતીની પૂર્વસંધ્યાએ ૫ મે ૨૦૨૧, બુધવારના દિવસે કોરોના મહામારીના કપરા કાળમાં Zoom પર વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી....
ભારતમાં ૨૬ દિવસ બાદ પહેલી વાર નવા કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને ૩ લાખથી ઓછા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સોમવારે નવા...