Search Results

Search Gujarat Samachar

ભાગેડુ લિકર બિઝનેસમેન કારોબારી વિજય માલ્યાને વધુ એક ઝાટકો આપતા લંડન હાઈ કોર્ટે ૧૩ ભારતીય બેન્કોના કોન્સોર્ટિયમની માલ્યાની સંપત્તિ પરનું સિક્યોરિટી કવર...

 નાની બોટ્સમાં ચેનલ પાર કરીને યુકે આવતા એસાઈલમ સીકર્સ હોમ ઓફિસ દ્વારા હદપાર કરાવાની ધમકી વચ્ચે આત્મહત્યાનું ગંભીર અને અભૂતપૂર્વ જોખમ ધરાવતા હોવાનું વોચડોગ...

વિધર્મી દ્વારા હિન્દુ યુવતીને લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ રોકવા માટે વિધાનસભામાં પસાર કરેલા લવ જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) બિલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપી છે. 

ભારતમાં કોવિડ -૧૯ના ઉછાળાથી અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે વાધવાણી ફાઉન્ડેશન દસ ચેરિટી અને એનજીઓને ગ્રાન્ટ તરીકે $૧ મિલિયનની રકમ ડોનેશનમાં આપશે. આ ગ્રાન્ટ દ્વારા કોવિડ – ૧૯ના દર્દીઓ અને તેમના પરિવારોને તબીબી સાધનો અને સહાય પૂરી પડાશે.

એપ્રિલ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે ૧.૧૪ કરોડ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, કોરોના મહામારીને પગલે ૨૦૧૯-૨૦ કરતાં ૨૦૨૦-૨૧ દરમિયાન મુસાફરોના પ્રમાણમાં ૬૮.૧૦ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મુસાફરોની અવર-જવર મામલે દેશના સૌથી...

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો થયો છે. વિતેલા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૩,૧૮૭ કેસ નોધાયા છે અને ૪૫ દર્દીના મોત નિપજ્યાં છે. ગુજરાતમાં મે મહિનાના માત્ર ૨૪ દિવસમાં જ દૈનિક કેસમાં ૭૮ ટકાનો અને દૈનિક મોતની સંખ્યામાં ૭૪ ટકાનો ઘટાડો થયો છે.

ટ્યુનિશિયન સેન્ટ્રલ બેંકના ગવર્નર મારૌઅને અબ્બાસીએ જણાવ્યું હતું કે બજેટનું સંતુલન કરવા માટે ટ્યુનિશિયા પાસે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) પાસે ગયા સિવાય કોઈ છૂટકો નથી. સંસદમાં સુનાવણીમાં અબ્બાસીએ જણાવ્યું કે આપણે નાણાં મેળવવા માટે IMF સાથે...

સંયુક્ત રાષ્ટ્રે ટાઈગ્રે પ્રાંતને ૪૦ મિલિયન ડોલર સહિત ઈથિયોપિયાને ૬૫ મિલિયન ડોલરની સહાય માનવીય કલ્યાણ માટે કરી હોવાની જાહેરાત કરી હતી. ટાઈગ્રે પ્રાંતમાં ગયા નવેમ્બરમાં શરૂ થયેલું લશ્કરી ઓપરેશન યુદ્ધમાં પરિણમ્યું હતું અને ત્યાં વ્યાપકપણે અત્યાચાર...

કોવિડ – ૧૯ મહામારીને લીધે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી વચ્ચે સંઘર્ષ કરી રહેલા આફ્રિકન અર્થતંત્રને મદદ કરવા માટેના ઉપાય શોધવાના હેતુસર ફ્રાન્સના પ્રમુખ ઈમાનુએલ મેક્રોં શિખર બેઠક યોજી રહ્યા છે. નાઈજીરીયા, કોંગો અને ઈથિયોપિયા સહિત ડઝનથી વધુ આફ્રિકન...

ગાઝા પટ્ટીમાં સંઘર્ષ ફાટી નીકળ્યો છે ત્યારે સુદાનની સંક્રાન્તિકાળની સરકારના વડા અબ્દેલ ફતેહ અલ – બુર્હાનેએ ઈઝરાયલ અને સુદાન વચ્ચેના સંબંધો સાધારણ બનાવવાનો બચાવ કર્યો હતો. પરંતુ, તેમણે કહ્યું હતું કે તેને પેલેસ્ટાઈનવાસીઓના પોતાના સ્ટેટની રચના...