વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
અરબી સમુદ્રમાંથી આવેલા 'તૌક-તે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાનાં શહેરોમાં તો તારાજી સર્જી છે, પણ એની અસરથી રણ વિસ્તાર પણ બાકાત નથી રહ્યો. 'તૌક-તેને કારણે...
સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટર રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરોના બાદ જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. ૬૬ વર્ષીય રાજેન્દ્રસિંહ...
તલાસણા તાલુકાના ઉમરી ગામના વતની, સતલાસણા તાલુકા ભાજપના મહામંત્રી અને ખેરાલુ સીટ પરથી ચુંટાયેલા મહેસાણા દૂધસાગર ડેરીના ડીરેક્ટર માનસિંહભાઇ ચૌધરી કોરોના સંક્રમણ થતાં અમદાવાદની હોસ્પિટલમાં ૨૧ દિવસથી સારવાર હેઠળ હતા.
તૌકતે વાવાઝોડા પછી ગીરના જંગલોના સિંહોની સલામતી અંગે જાતજાતની ચર્ચા ચાલતાં રાજ્ય સરકારે ગીરના એશિયાટિક લાયન્સ આ વાવાઝોડામાં પણ સલામત રહ્યા હોવાની લોકોને હૈયાધારણ આપી હતી.
મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ૧૩ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ગઢચિરોલીનાં ડીઆઈજીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર પોલીસની ૬૦ ટુકડી અને નક્સલીઓ વચ્ચે ગઢચિરોલીના જંગલમાં અથડામણ થઈ હતી.
વૈશ્વિક આરોગ્ય કટોકટી વચ્ચે મહર્ષિ ઈન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા૧૪ મેએ દોશી સેન્ટર ફોર ઈન્ટિગ્રેટિવ મેડિસીન ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. લોસ એન્જલસમાં...
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ મોટાપાયે ખાનાખરાબી સર્જી છે, જેના જંગી નુકસાનનો કાચો અંદાજ ત્રણ હજાર કરોડનો મુકાયો છે. આ મોટા નુકસાન અંગે રાજ્ય સરકાર તરફથી વડા...
ઝિમ્બાબ્વે પર ૩૭ વર્ષ સુધી શાસન કરનારા પૂર્વ પ્રમુખ રોબર્ટ મુગાબેના વિધવા ગ્રેસ મુગાબેને પોતાના પતિને અયોગ્ય પદ્ધતિએ અયોગ્ય સ્થળે દફનાવવા બદલ પાંચ ગાય...
કોરોના મહામારી સામેના જંગને વધુ અસરકારક બનાવવાની દિશામાં ભારતે મહત્ત્વનું પગલું ભર્યું છે. રશિયન બનાવટની સ્પુતનિક વેક્સિનેશનનું ભારતમાં જ ઉત્પાદન શરૂ કરાયું...