લંડનઃ બેડોળ શારીરિક દેખાવ, જીવનનો ચળકાટ અને નાણા ગુમાવવાના ભયથી જીવનરક્ષક સારવારનો ઈનકાર કરનારી ૫૦ વર્ષીય ફેશનેબલ પ્રૌઢ મહિલાનું આખરે મૃત્યુ થયું છે. કોર્ટ ઓફ પ્રોટેક્શનમાં આ ત્રણ પુત્રીઓની માતા કાનૂની યુદ્ધનું કેન્દ્ર બની હતી કારણ કે તેણે રેનલ...
લંડનઃ બેડોળ શારીરિક દેખાવ, જીવનનો ચળકાટ અને નાણા ગુમાવવાના ભયથી જીવનરક્ષક સારવારનો ઈનકાર કરનારી ૫૦ વર્ષીય ફેશનેબલ પ્રૌઢ મહિલાનું આખરે મૃત્યુ થયું છે. કોર્ટ ઓફ પ્રોટેક્શનમાં આ ત્રણ પુત્રીઓની માતા કાનૂની યુદ્ધનું કેન્દ્ર બની હતી કારણ કે તેણે રેનલ...
વધતા જતા ચોરી-લુંટફાટના બનાવોમાં મોટે ભાગે એશિયન પરિવારોને લક્ષ્ય બનાવવામાં આવે છે ત્યારે સોના-ચાંદી-હીરાના દાગીના, મિલ્કત અને શેર-બોન્ડ્ઝ સહિતના અન્ય મહત્ત્વના દસ્તાવેજોને સુરક્ષિત રીતે સાચવવા હોય તો 'સ્ટેટ અોફ ધ આર્ટ' અને ટોચની સુરક્ષા વ્યવસ્થા...
ભરુચ જીલ્લાના ટંકારીયા ગામના મૂળ વતની અને હાલમાં લેસ્ટર ખાતે રહેતા ૨૩ વર્ષના શાહબાઝ ભીમ અને તેની ફીયોન્સે સના સુતરીયા (ઉ.વ.૨૪)નું ગત ગુરૂવારે રાત્રે નોટીંગહામશાયરમાં એ-૪૬ રોડ પર માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા ભરૂચ અને લેસ્ટરશાયર વિસ્તારના...
લંડનઃ શકમંદ ઈસ્લામિક ઝનૂની દ્વારા શનિવારની રાત્રે લંડન અંન્ડરગ્રાઉન્ડના લેટોનસ્ટોન સ્ટેશને ચાર ઈંચના ચાકુ વડે બે પુરુષ પર હુમલો કરાયાના પગલે ટ્રાન્સપોર્ટ...
લંડનઃ બ્રિટનના વર્ષના સૌથી ખતરનાક ડેસમન્ડ વાવાઝોડાએ વીકએન્ડ દરમિયાન નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડ ઉપરાંત, ઉત્તર આયર્લેન્ડ, નોર્થ વેલ્સ અને દક્ષિણ સ્કોટલેન્ડના...
લંડનઃ દરિયાપારના વિઝિટર્સે ફેમિલી ડોક્ટર્સની કેટલીક સેવા તેમજ એમ્બ્યુલન્સ અને A&E સંભાળનો ઉપયોગ કરવા માટે નાણા ચુકવવા પડશે. આના પરિણામે દર વર્ષે ૫૦૦ મિલિયન...
ક્રોલી ખાતે તા. ૯-૧૨-૨૦૧૫ના રોજ ડો. ભાનુશંકર છાયાએ ૧૦૦મા જન્મ દિનની ઉજવણી કરી હતી. તેમણે પોતાના સુદીર્ઘ આયુષ્ય માટે શાંત સ્વભાવ, પ્રવૃત્ત જીવન અને આરોગ્યપ્રદ...
ગત ૨૨ નવેમ્બર, રવિવારે ભારત સહિત દેશવિદેશમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવાયો. ઉત્તર ઇંગ્લેન્ડના પ્રેસ્ટન ખાતે ગુજરાત હિન્દુ સોસાયટીના સનાતન...
ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૨૦, ડિસેમ્બર ૨૦૧૫, રવિવારના રોજ બપોરે ૩.૦૦ થી ૬.૦૦ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન, ૧૧૬ ઇલીંગ રોડ,વેમ્બલી, મીડલસેક્સ HA0...
ઘણા સમયથી એરપોર્ટ પર વિમાનના લેન્ડિંગ-ટેક ઓફ વખતે દુર્ઘટનામાં ચિંતાનજક રીતે વધારો થયો છે. આવી દુર્ઘટનાને ગંભીરતાથી લઇને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા નવો પ્રયોગ થઇ રહ્યો છે.