
જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ગુજરાતી મતદારોએ જે સંતુલન જાળવ્યું તે ‘પોતાના પ્રશ્નોના ત્વરિત ઉકેલ શોધવા માટેનું સંતુલન’ છે! કેટલીક જિલ્લા-તાલુકા પંચાયતો...
જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ગુજરાતી મતદારોએ જે સંતુલન જાળવ્યું તે ‘પોતાના પ્રશ્નોના ત્વરિત ઉકેલ શોધવા માટેનું સંતુલન’ છે! કેટલીક જિલ્લા-તાલુકા પંચાયતો...
કરિશ્મા કપૂર અને તેના ઉદ્યોગપતિ પતિ સંજય કપૂર વચ્ચે પરસ્પર સંમતિથી ડિવોર્સ ફાઇલ થયા હતા, પરંતુ અચાનક જુદાં જુદાં કારણોસર તેમની ડિવોર્સ પીટિશનને પાછી ખેંચવાની...
ફિલ્મમેકર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘કિલિંગ વિરપ્પન’ને રિલીઝ કરવા ઉપર ૨૮મી નવેમ્બરે કોર્ટે પ્રતિબંધ લાદી દીધો છે. કુખ્યાત ચંદન ચોર વિરપ્પનની પત્ની મુત્તુલક્ષ્મીના...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
ભરૂચમાં ગઈ બીજી નવેમ્બરે સાંજે ભાજપ-સંઘ પરિવારના બે નેતાઓ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની ગોળીબાર કરીને હત્યા કરવાની ઘટનાએ ત્રાસવાદી કૃત્ય હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું છે. આ ડબલ મર્ડર કેસમાં નાસતા ફરતા મુખ્ય આરોપી આબિદ પટેલ...
વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ મહાગઠબંધન વિરુદ્ધ ચૂટંણી લડનારા ૪૫ નેતાઓ - કાર્યકર્તાઓને કોંગ્રેસે સોમવારે વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે. તેમાં પૂર્વ અધ્યક્ષ રામજતન સિંહાનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય ૫૧ નેતાઓનાં રાજીનામાંનો સ્વીકાર...
વરસાદની મોસમમાં ભુજવાસીઓની તો એક જ ઇચ્છા હોય છે કે, લોકલાડીલું હમીરસર તળાવ જલદી છલોછલ થાય આ વર્ષે પણ કુદરતે આ લાગણી સાંભળી અને તળાવ નવાં નીરથી છલોછલ થયું....
મુંબઈઃ મહારાષ્ટ્રનાં શનિ શિંગણાપુર મંદિરમાં ૨૯મી નવેમ્બરે પુનાની એક મહિલાએ મંદિરના ચબૂતરા પર ચડીને શનિ મહારાજને તેલનો અભિષેક કરતાં વિવાદ સર્જાયો હતો.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં તાજેતરમાં થયેલા શ્રેણીબદ્ધ ત્રાસવાદી હુમલાઓના પગલે કન્ઝર્વેટિવ સાંસદોએ પોલીસ બજેટોમાં સૂચિત કાપ અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ...
ફ્રાન્સની રાજધાની પેરિસમાં સોમવારે ક્લાઇમેટ કોન્ફરન્સના આરંભની સાથે સાથે ભારત-પાકિસ્તાન સંબંધોને લઇને ‘હવામાનમાં બદલાવ’ના પણ સંકેત મળ્યા છે. વડા પ્રધાન...