Search Results

Search Gujarat Samachar

જામનગર શહેરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલય માટે ભારત સરકારની રૂ. ચાર કરોડ ૩૦ લાખની ગ્રાન્ટમાંથી નવનિર્મિત ‘પંચકર્મ ભવન’નું લોકાર્પણ ૧૬ સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના પ્રધાન શ્રીપાદ યસ્સો...

 અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન મોટાપાયે દેખાવો કરવાની તૈયારીના ભાગરૂપે ન્યૂ જર્સીના એડીસનમાં રોયલ આલ્બર્ટ હોલ ખાતે પટેલ સમાજની એક...

બૈજિંગઃ ચીનમાં આઇફોનના લેટેસ્ટ મોડેલ 6S માટે એવી ઘેલછા છવાયેલી છે કે લોકો તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે, આઇફોન 6S ખરીદવા...

છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન અંગે અત્યાર સુધી મૌન રહેલાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની નારાજગી હવે જાહેર થઇ છે.

દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. દરેક ક્ષેત્રે ટેક્નોલોજીનું આગમન થઇ રહ્યું છે. રોબોટ માણસોનાં કામ કરતાં થઇ ગયા છે એ તો હવે જૂની વાત થઇ. તમને જાણીને નવાઇ...

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ જે રીતે કડક અને કડવી ભાષા બોલે છે તેની સામે સમાજના જ એક મોટા જૂથમાં રોષ વ્યાપ્યો છે અને તેની ટીકા હવે જાહેર...