
ત્ર્યંબકેશ્વર-નાસિક સિંહસ્થ કુંભમેળાનો ૧૪ જુલાઈએ ધ્વજારોહણ અને પરંપરાગત વિધિ સાથે પ્રારંભ થયો છે.
ત્ર્યંબકેશ્વર-નાસિક સિંહસ્થ કુંભમેળાનો ૧૪ જુલાઈએ ધ્વજારોહણ અને પરંપરાગત વિધિ સાથે પ્રારંભ થયો છે.
કાર્ટુન
આઇપીએલમાં સટ્ટાબાજી પ્રકરણ બહાર આવ્યું ત્યારથી માંડીને ગુરુનાથ મયપ્પન તથા રાજ કુંદ્રા પર આજીવન પ્રતિબંધ અને ચેન્નઇ સુપરકિંગ્સ તથા રાજસ્થાન રોયલ્સ પર બે...
એક સિંગર પ્લેનમાં ગરમી લાગવાથી બેહોશ થઈ ગયો, પણ પ્લેનમાં ગરમી?! આશ્ચર્ય પમાડે તેવી આ ઘટનામાં વાસ્તવિક્તા જુદી જ છે. આ મુસાફરે એક્સ્ટ્રા લગેજ ચાર્જ બચાવવાનાં...
આપણા બાળકો ગુજરાતી ભાષાની શાળાઅોમાં જતા બંધ થઇ રહ્યા છે અને અો.સી.આર. પરીક્ષા બોર્ડ ગુજરાતીની જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની પરીક્ષાઅો લેવાનું વર્ષ ૨૦૧૬ બાદ બંધ કરવા માટે વિચાર કરી રહ્યું છે ત્યારે અો.સી.આર. તેમજ સરકાર પર દબાણ લાવવા અને જરૂરી ચર્ચા...
બેટ્સમેનોના ઝડપી રન બાદ બોલર્સની ચુસ્ત બોલિંગની મદદથી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ લોર્ડસમાં રમાયેલી બીજી એશિઝ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને ૪૦૫ રને કારમો પરાજય...
છેલ્લા બે સપ્તાહથી "ગુજરાત સમાચાર"ના પાને પશ્ચિમ લંડનના ડેનહામ ખાતે અનુપમ મિશનના વિશાળ પ્રાંગણમાં તા. ૫ અોગષ્ટથી ૧૨ અોગષ્ટ દરમિયાન પૂજ્ય ભાઇશ્રીના મુખેથી...
આઈપીએલનાં બહુચર્ચિત સ્પોટ ફિક્સિંગ કેસમાં બે વર્ષ બાદ બહુ મહત્ત્વનો ચુકાદો આવ્યો છે. ભારતીય ક્રિકેટમાં વગદાર સ્થાન ધરાવતા એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મય્યપન્ અને રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુન્દ્રા પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જ્યારે...
ઘણા સમયથી ફિલ્મોમાં નહીં દેખાતી નેહા ધૂપિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે.
વુડબ્રીજ નજીકના સફોકમાં રહેતાં ૮૧ વર્ષના નીના સ્નેલિંગે યુવા દેખાવ માટે ન તો કોઇ પણ પ્રકારની સર્જરી કરાવી છે કે ન તો ક્યારેય હેરડાય લગાવી છે. આમ છતાં પણ તેઓ આજે ૪૫ વર્ષનાં લાગે છે. નીના જણાવે છે કે, ‘મારી આ સુંદરતા કાયમ રહેવાનું એક કારણ કદાચ...