- 20 Aug 2025

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક...

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વાતંત્ર્ય પર્વે દેશવાસીઓને સંબોધન કરતા દેશની સુરક્ષાથી લઇને સ્વાસ્થ્ય સુધીના મુદ્દાઓને આવરી લીધા હતા. 104 મિનિટના સંબોધનમાં...

હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) 20 કરતાં વધુ વર્ષથી ચેપ્લન્સી બાબતે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (MoD) સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે. 2003માં આર્મીમાં આપણા પ્રથમ હિન્દુ...

ચોમાસામાં વારંવાર મગર શહેરમાં ફરતા હોઈ વડોદરા જાણીતું થઈ ગયું છે. ચોમાસામાં રસ્તા પર મગર દેખા દે તે હવે સામાન્ય બાબત બની ગઈ છે, જેનું કારણ છે વડોદરાની...

ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ બંને દેશો વચ્ચે 1971માં યુદ્ધ થયું હતું. ત્યારબાદ 1971 અને 1982માં ઘણા હિન્દુ પરિવારે પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો હતો,...

વોરવિક કોન્ફરન્સ પાર્ક ખાતે તાજેતરમાં બીએપીએસના યુકે અને યુરોપના યુવક-યુવતી મંડળના સભ્યોની ‘પારસમણિ’ શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે શિબિરમાં ભાગ લઇ રહેલા 900થી...

અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની પ્રશંસા કરી છે. ખાસ કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન મોદીના નેતૃત્વની તેમણે ખૂબ પ્રશંસા...

બીએપીએસના વિદ્વાન સ્વામી અને ખૂબ જ લોકપ્રિય પ્રેરક વક્તા ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ સાઉથ કેલિફોર્નિયાની મુલાકાત દરમિયાન વિવિધ સેમિનારોને સંબોધન કર્યું હતું....

અવકાશયાત્રી શુભાંશુ શુક્લા રવિવારે સવારે ભારત પરત આવ્યા હતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ઐતિહાસિક યાત્રા પૂરી કર્યા બાદ જ્યારે તેઓ દિલ્હી એરપોર્ટ પર પરત...

પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર શિવભક્તો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. છેલ્લા સોમવારના કારણે ગુજરાતભરનાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો અદભુત પ્રવાહ...