Search Results

Search Gujarat Samachar

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્રપ્રસાદ મહારાજના પુત્ર અને ભાવિ આચાર્ય વજેન્દ્રપ્રસાદે તેની પત્ની સહિત સાસરિયાં સામે કેટલાક આક્ષેપ કરતી પોલીસ...

હોટેલક્ષેત્રના દિગ્ગજ સુરિન્દર અરોરાએ હીથ્રો એરપોર્ટની 49 બિલિયન પાઉન્ડની વિસ્તરણ યોજના સામે પોતાની દરખાસ્ત જાહેર કરી છે. હીથ્રોની આસપાસ ફેલાયેલી જમીનોના...

ગણપતિ એટલે ગણ+પતિ, પતિ એટલે પાલન કરનાર. મહર્ષિ પાણિનિના મતે ‘ગણ’ એટલે અષ્ટ વસુઓનો સંગ્રહ, વસુ એટલે દિશ, દિકપાલ તથા દિકદેવ. ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે...

દાયકાઓ સુધી ભારતીયોમાં અમેરિકા અને બ્રિટનમાં સ્થાયી થવાની જાણે કે હોડ જામી હતી પરંતુ એમ લાગી રહ્યું છે કે હવે તેમનો મોહ ઓસરી રહ્યો છે. અમેરિકા અને બ્રિટનમાં...

હિન્દી શિક્ષા પરિષદ યુકે (HSPUK) દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે દેશભક્તિના ઉત્સાહ સાથે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાઉન્સિલર...

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં...

સ્ટાર્મર સરકારે 22 જુલાઇથી નવા ઇમિગ્રેશન નિયમો લાગુ કર્યાં છે. તે અંતર્ગત નવા વિદેશી કેર વર્કર પર સંપુર્ણ પ્રતિબંધ લાદી દેવાયો છે. લેબર સરકારનો આ નિર્ણય દેશના સોશિયલ કેર સેક્ટર માટે હારાકિરી સમાન પૂરવાર થવાની સંભાવના છે. હાલ સોશિયલ કેર સેક્ટરમાં...

ભારતની અધ્યાત્મ પરંપરામાં શ્રીગુરુનું અનેરું મહાત્મ્ય છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સંત ભગવંત સાહેબજી કહે છે કે તેમ આપણા...