સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
કચ્છના સરહદી નારાયણ સરોવરમાં રહેતા અને આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે કાર્યરત્ સહદેવસિંહ ગોહિલની પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ એટીએસએ ધરપકડ કરી હતી.

ભવસાગરમાં નાવ ઝૂકાવી, ત્યાં તો અચાનક આંધી ચઢી આવી,સામે કિનારે જાવું છે, પ્રભુ તારૂં ગીત મારે ગાવું છે..’શ્રી વિજયભાઈ રૂપાણીના કંઠે ગવાયેલ આ સ્તવનના શબ્દો...

બારમીની બપોરથી જ એક પછી એક અને એકસામટા અહેવાલો મીડિયા પર આવી રહ્યાં હતા, ત્યારથી 16 જૂનની સાંજે અંતિમ વિદાય સુધીની ઘટનાઓને માત્ર સાક્ષી સ્વરૂપે જોઈ રહ્યો...

70 કલાક બાદ ડીએનએ મેચ થતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોફિન જોતાં જ રૂપાણીના પત્નિ...

લોકોએ સ્વસ્થ રહેવા માટે રાત્રે ઓછામાં ઓછાં સાત કલાકની ઊંઘ લેવી જરૂરી હોવાનું નિષ્ણાતો કહે છે ત્યારે શરીરને પૂરતી ઊંઘ ન મળે તો શરીર અને ખાસ કરીને હૃદય પર...
ચાન્સેલર રેચલ રીવ્ઝે 11 જૂન બુધવારના રોજ સરકારના દાયકાના અંત સુધીના ખર્ચની યોજના જાહેર કરી હતી જેમાં એનએચએસ ઇંગ્લેન્ડ માટે પ્રતિ વર્ષ વધારાના 29 બિલિયન પાઉન્ડ ખર્ચવાની જાહેરાત કરાઇ હતી. ચાન્સેલરે ડિફેન્સ અને હાઉસિંગ સેક્ટર માટે પણ વધારાના ભંડોળની...

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.

એર ઇંડિયાની અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ AI 171માં કોઇ ઘરે પરત ફરી રહ્યું હતું, કોઇ સ્વજન પાસે જઇ રહ્યું હતું, તો કોઇ બ્રિટન શિફ્ટ થઇ રહ્યા હતા.

હિન્દુ ફોરમ બ્રિટન (HFB) વતી સંસ્થાના સભ્યોએ અમદાવાદ-લંડન એર ઈન્ડિયા ફ્લાઈટ AI 171ની કરૂણાંતિકાથી અસર પામેલા પરિવારો અને સ્નેહીજનોને ઊંડી દિલસોજી અને હૃદયસ્પર્શી...