Search Results

Search Gujarat Samachar

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અનેક મુસાફરો સહિત પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરના દેશ-વિદેશના તમામ...

• ઓશવાળ એસોસિએશન ઓફ ધ યુ.કે. યોજીત ફેસ્ટીવલ ઓફ યુનિટી : શનિવાર તા.૨૮ જુન ૨૦૨૫ના પોટર્સબારમાં આવેલ યુરોપનું પ્રથમ શિખરબંધી ભવ્ય જીનાલયના ૨૦ વર્ષ પૂરા થાય...

વીતેલા દસકામાં આખી દુનિયાને સમજાઇ ગયું છે કે યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આ જ કારણ છે કે આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની...

નરેન્દ્ર મોદીએ ભારતીય લશ્કરને તેની રીતે કાર્યવાહી કરવા પૂરી છૂટ આપી તે જોઈને પાકિસ્તાનના વડાપ્રધાને પણ પોતાની આર્મીને પૂરેપૂરી છૂટ આપી દીધી... ...જ્યાં...

કાર્તિક આર્યન અને કરણ જોહર ફિલ્મ ‘દોસ્તાના-2’ બનાવી રહ્યા હતા. તે ફિલ્મને મુદ્દે બધામાં ખૂબ ઉત્સાહ હતો ત્યાં તો અહેવાલ આવ્યા હતા કે, બન્ને વચ્ચેના અણબનાવને...

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ હવે માલદીવની ગ્લોબલ ટૂરિઝમ એમ્બેસેડર બની છે. વિઝિટ માલદીવે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરતાં લખ્યું હતું કે તેઓ કેટરિના...

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી. દીપિકાના પિતા...

છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં ઘણા મોટા અકસ્માતો થયા છે. હવામાં વિમાન અથડામણથી લઈને ખરાબ હવામાન અને ટેબલટોપ રનવે ઓવરશૂટને કારણે થતા અકસ્માતો સુધી. આમાંના કેટલાક મોટા અકસ્માતો નીચે મુજબ છે.

દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત એરલાઈન્સમાં સ્થાન ધરાવતી એર ઈન્ડિયા દ્વારા સંચાલિત બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડ્યું. આ વિમાન અમદાવાદથી લંડન ગેટવિક જતું હતું, જે ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં તૂટી...