Search Results

Search Gujarat Samachar

કચ્છ ગુર્જર ક્ષત્રિય કેળવણી મંડળ સંચાલિત રાયબહાદુર જગમાલભાઈ રાજાભાઈ ચૌહાણ વિદ્યાર્થી બોર્ડિંગ-ભુજની સ્થાપનાનાં 100 વર્ષની રંગેચંગે ઉજવણી કરાશે. આ સાથે...

ગાયનવાદન સમૂહના આર્ટિસ્ટિક ડાયરેક્ટર ડો. રાકેશ જોશી ઈંગ્લેન્ડના ભારતીય વયસ્ક કોઈર ભારતીય વૃંદ ગાન તેમજ ભારતીય યુવા કોઈર ‘શિવા’ના સર્જક અને કંડક્ટર પણ છે. તેમણે...

વડોદરામાં શ્રવણ સેવા ફાઉન્ડેશનના સેવાભાવી યુવાનોએ સતત બીજા વર્ષે ગૌમાતાને આમરસ પીરસી અનોખી સેવા અર્પણ કરી હતી. 20 શ્રવણ સેવકોએ 2100 કિલો રસ તૈયાર કરી ગૌશાળાની...

માફિયા લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત મળતી મોતની ધમકીઓ બાબતે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને ફિલોસોફિકલ ટોનમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે જિતની ઉંમર લિખી...

27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે કચ્છ જિલ્લાના તમામ કલાકારોને સાંકળી શકાય તે હેતુસર ‘રેઇનબો આર્ટિસ્ટ સોસાયટી ઇન કચ્છ’ સંસ્થાની સ્થાપના કરાઈ હતી તથા...

કડીમાં સિંધીસમાજ દ્વારા આયોજિત ચંટીચંડ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવાદિત નિવેદન કરતાં જણાવ્યું કે, ભારતમાતાના સંતાન તરીકે અને નાગરિક...

ઇકોનોમી રિજિયનમાં બિઝનેસની સાથે ટૂરિઝમ હબ બનાવવ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. જેમાં ક્રૂઝ સર્વિસથી લઈ બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડિઝની લેન્ડ થીમ પાર્ક, હોટેલ્સ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના' શરૂ કરાઈ. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં આ અંગેની માહિતી આપી હતી.

પ્રભુ શ્રી રામ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ અને નિષ્ઠાકેન્દ્ર છે. એ જ રીતે શ્રી કૃષ્ણ પણ. આ બંને ભગવાન આજે પણ ભારતીયોનાં હૃદય ઉપર શાસન કરી રહ્યા છે. ઠેર...