
વર્ષ 1984ના શીખ વિરોધી રમખાણમાં દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા મામલે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જનકુમારને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી...
વર્ષ 1984ના શીખ વિરોધી રમખાણમાં દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા મામલે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જનકુમારને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી...
મુંબઈથી દક્ષિણ ગુજરાતમાં કોકેઇનની ડિલિવરીનું દોઢ વર્ષ કરતાં વધુ સમયથી ચાલતું નેટવર્ક સ્ટેટ મોનિટરિંગ સેલે ધ્વસ્ત કરી નાઇજિરીયન મહિલાને પકડી હતી. હવે આ...
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સુપ્રસિદ્ધ તીર્થસ્થળ સોમનાથમાં મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષ્યમાં ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમાં સૌથી વધુ સમય સુધી આ પદે રહેનારા પ્રથમ રાજ્યપાલ બન્યા છે. તેઓ 22 જુલાઇ 2019ના રોજ ગુજરાતના રાજ્યપાલ બન્યા હતા,...
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રિ-પેઇડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો તે સ્માર્ટ મીટર ફરજિયાત કરી દીધું છે.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડો. બળવંતભાઈ જાનીને...
વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત હાઇકોર્ટમાં પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં કાર્યવાહીની માગ સાથે હાઇકોર્ટ બહાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિના હોદ્દેદારો...
ગરવા ગિરનારના ખોળે મિની કુંભ સમાન મહાશિવરાત્રીનો મેળો યોજાયો, જેમાં ત્રણ દિવસમાં જ અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી. એક તરફ હરિહરનો...
ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ ક્રિકેટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. આ વિજયને વધાવવા સમગ્ર અમદાવાદના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોય તેવાં દૃશ્યો ઠેરઠેર...
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં યોજાશે, જેને લઈ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય પક્ષનાં...