Search Results

Search Gujarat Samachar

તા. ૩૦-૪-૧૬ના અંકમાં ગણપતભાઇ ચૌહાણ (લેસ્ટર)નો પત્ર 'ચર્ચાના ચોતરે' વિભાગમાં વાંચ્યો. વાંચીને ઘણું જ દુ:ખ થયું. ગણપતભાઇએ પોતાના પત્ર દ્વારા હિન્દુ ધર્મને ગાળો ભાંડવા સીવાય શબ્દો દ્વારા પોતાના મનની બધી જ ગંદકી ઠાલવી દીધી છે. તેમના નામ અને અટક...

લંડનઃ બ્રિટનના સુપર રીચ મહાનુભાવો માટે આ વર્ષ ભારે મુશ્કેલીપૂર્ણ બની રહ્યું છે. ધ સન્ડે ટાઇમ રીચલીસ્ટમાં ૨૪ નામોએ પોતાના અગ્રસ્થાન ગુમાવ્યાં છે. જેમાં...

ગત પાંચ દાયકા દરમિયાન બ્રિટીશ એશિયનોએ મોટી સંખ્યામાં યુકેને પોતાનું ઘર બનાવવાનું ચાલું જ રાખ્યું છે. તેમના પ્રારભિંક આગમનથી જ આછા પાતળા આર્થિક સ્રોતો સાથે પરંતુ મજબૂત શૈક્ષણિક ભાથાના સદનસીબ સાથે તેમણે બ્રિટિશ સમાજના પોતના તાણાવાણામાં પોતાને...

લંડનના આગામી મેયર કોણ હોવા જોઈએ તે અંગે લંડનવાસીઓ એક સપ્તાહમાં પોતાનો મત પ્રદર્શિત કરશે. બે તદ્દન અલગ ઉમેદવારો- લેબર પાર્ટીના સાદિક ખાન અને કન્ઝર્વેટિવ...

ગુજરાત રાજ્યની સ્થાપનાનો દિવસ પહેલી મેના રોજ ઊજવાશે. આનંદીબહેન આ વખતે તે દૂરદરાજ વનવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં રાજ્યસ્તરની ઊજવણી કરશે. આ એક નોંધનીય વાત...

મનમોહન સિંહના નેતૃત્વ હેઠળના યુપીએ શાસન દરમિયાન ૨૦૧૦માં થયેલા વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં ખાયકી થયાની આશંકા આખરે સાચી પુરવાર થઇ છે. ઇટાલીની કોર્ટે ભ્રષ્ટાચારના...

રાજ્યના પાટનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીના પત્તાં ૨૬મીએ ખૂલતાં ભાજપ કોંગ્રેસ બંનેને સરખો જનમત મળ્યો છે. આઠ વોર્ડની કુલ ૩૨ બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસને...

પાકિસ્તાનના ફોરેન સેક્રેટરી એજાજ અહમદ ચૌધરી મંગળવારે હાર્ટ ઓફ એશિયાના ઓફિશિયલ્સની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ચૂક્યા હતા. તેમની એક દિવસીય ભારત...

સાપુતારાઃ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલા ઋતંભરા કન્યા વિદ્યાલયના સ્થાપક, પદ્મભૂષણ અને સ્વાતંત્ર્ય સેનાની પૂર્ણિમાબહેન અરવિંદભાઈ પકવાસાનું સોમવારે સાંજે...

પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર કે જેનો શ્રીમદ્ ભાગવતકથામાં પણ ઉલ્લેખ છે તેવા પવિત્ર સરોવરના જળથી પિતૃતર્પણ, શ્રાદ્ધ તેમજ પિતૃમોક્ષ માટેની વિવિધ પ્રકારે વિધિ-વિધાનોવાળા...