યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ ઈસ્ટ આફ્રિકાના લોકો માટે સંપત્તિના સર્જન અને પ્રાદેશિક એકતા માટે અસરકારક ઈસ્ટ આફ્રિકન કોમન માર્કેટની હિમાયત કરી છે. તેમણે નાગરિકો સરળતાથી હેરફેર કરી શકે તેમજ માલસામાન અને સર્વિસીસનો વેપાર કરી શકે અને મજબૂત...
યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ ઈસ્ટ આફ્રિકાના લોકો માટે સંપત્તિના સર્જન અને પ્રાદેશિક એકતા માટે અસરકારક ઈસ્ટ આફ્રિકન કોમન માર્કેટની હિમાયત કરી છે. તેમણે નાગરિકો સરળતાથી હેરફેર કરી શકે તેમજ માલસામાન અને સર્વિસીસનો વેપાર કરી શકે અને મજબૂત...
સાઉદી અરેબિયામાં ડોમેસ્ટિક વર્કર તરીકે કામ કરતી કેન્યાની પાંચ સિંગલ માતાઓને સ્વદેશ જવા તેમના બાળકોના‘ બર્થ સર્ટિફિકેટ્સ અથવા એકઝિટ વિઝાનો ઈનકાર કરાતા તેઓ ફસાઈ ગયાંની લાગણી અનુભવે છે. તેઓ નોકરી કરે છે ત્યાં માલિકોએ પાસપોર્ટ્સ પણ જપ્ત કરી લીધા...

આફ્રિકન ડાયસ્પોરામાં કેન્યામાં મૂળ ધરાવતા લોકોને ઝડપી પ્રોસેસ મારફત નાગરિકતા મળી શકે તેવા હેતુ સાથેનું ધ કેન્યા સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન (એમેન્ડમેન્ટ) બિલ 2024 નેશનલ...
વિશ્વમાં ફરી એકવાર રહસ્યમય બીમારી 'X'એ દેખા દીધી છે. આફ્રિકન દેશ કોંગોમાં આ બીમારીથી 25 દિવસમાં 79 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 300થી વધુ લોકો શિકાર બન્યા છે. આ રોગનાં લક્ષણો લગભગ લૂ જેવાં જ છે. ચેપગ્રસ્ત વ્યક્તિને તાવ, માથાનો દુખાવો, ઉધરસ અને...

વડાપ્રધાન મોદીએ 2047 સુધીમાં ભારતને ભવ્ય અને આત્મનિર્ભર બનાવવા માટે સેવેલા સ્વપ્નને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ નાગરિકોને...

ખોડલધામ બાદ હવે રાજકોટમાં ઉમિયાધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સિદસર બાદ હવે મા ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે. મંદિર...

મૂળ શાહપુરનો અને 4 વર્ષથી યુકે રહેતો નિહાલ પટેલ 5 ડિસેમ્બરે જ પરત આવ્યો હતો. જેની તેના જ મિત્ર જય ઓઝાએ ચાકુના ઘા મારી હત્યા કરી દીધી. આરોપી જય પટેલની શાહપુર...

ભારતમાં દિવાળી બાદ નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે બિનનિવાસી ભારતીયો (NRI)નો પ્રવાસ સૌથી વધુ થતો હોય છે. આ 4 મહિનામાં વિદેશમાં વસતા લોકો લગ્નપ્રસંગ, ફરવા તેમજ...

ગાંધીનગર એસીબીએ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL)ના તત્કાલીન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટની આવક કરતાં વધુ સંપત્તિ મળવાના મામલે ધરપકડ કરી છે. જીઆઇએલનાં રુચિ...

પી.પી. સવાણી ગ્રૂપ પરિવાર દ્વારા ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે આયોજિત બે દિવસીય સમૂહલગ્નોત્સવ ‘પિયરિયું’ હેઠળ શનિવારે પ્રથમ દિવસે 110 યુગલનાં સમૂહલગ્ન...