
જૈન શાસ્ત્રોમાં તપનું આગવું મહત્ત્વ છે. પ્રભુ મહાવીર કહે છે તેમ તપસ્યા એટલે કર્મો બાળવાની ભઠ્ઠી. જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર ભગવાન આદીશ્વરે આ તપ કર્યું...

જૈન શાસ્ત્રોમાં તપનું આગવું મહત્ત્વ છે. પ્રભુ મહાવીર કહે છે તેમ તપસ્યા એટલે કર્મો બાળવાની ભઠ્ઠી. જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર ભગવાન આદીશ્વરે આ તપ કર્યું...
તાજેતરમાં ભારતની રાજનીતિમાં મહિલા અનામતનો મુદ્દો ઉગ્ર બન્યો છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવી બંધારણીય સુધારા ખરડો પસાર કરી મહિલાઓને 33 ટકા અનામત આપવાનો પ્રયાસ કરાયો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.

મ્યાંમારના બાગોમાં આવેલા શ્વેતલ્યોંગ મંદિરમાં બિરાજમાન શયન મુદ્રામાં બુદ્ધના આ પવિત્ર ચરણ બૌદ્ધ કળા અને આધ્યાત્મિક્તાનો અદ્ભૂત સંગમ છે. લગભગ 55 મીટર લાંબી...

ગુજરાતના જ નહીં, દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી ગ્રૂપના સર્વેસર્વા ગૌતમ અદાણી 92.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફરી એક વખત એશિયામાં સૌથી ધનવાન બન્યા છે. સંપત્તિ...

યુનેસ્કોએ દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયાના મેડેલિન નગરને વર્ષ 2027 માટે વર્લ્ડ બુક કેપિટલ જાહેર કર્યું છે. આ વૈશ્વિક સન્માન થકી શહેરમાં વાંચનને પ્રોત્સાહન,...

બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર દિવંગત મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયના રાષ્ટ્રીય સ્મારકની અંતિમ યોજના મંગળવારે તેમના 100મા જન્મદિવસના અવસરે જાહેર...

બ્રિટનમાં અસાયલમ માટે માઇગ્રન્ટ્સ દ્વારા અપનાવવામાં આવતી એક ચોંકાવનારી પદ્ધતિનો અગ્રણી ચેનલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. એક મોટા અન્ડરકવર ઓપરેશનમાં...