ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અંજારમાં બેઠક યોજાઈ હતી. રાયમલધામ આશ્રમ ખાતે ભાગવત કથાકાર ધનેશ્વર જોષીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં આગામી 7 મેએ જિલ્લાના તમામ તાલુકામાં મામલતદાર કચેરીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા બને તે માટે આવેદનપત્ર પાઠવાશે.
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અંજારમાં બેઠક યોજાઈ હતી. રાયમલધામ આશ્રમ ખાતે ભાગવત કથાકાર ધનેશ્વર જોષીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં આગામી 7 મેએ જિલ્લાના તમામ તાલુકામાં મામલતદાર કચેરીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા બને તે માટે આવેદનપત્ર પાઠવાશે.
મુંદ્રા તાલુકાના રતાડિયાનાં વૃદ્ધ મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ હત્યા નીપજાવનારા આરોપીને ભુજ સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
દેવગઢ બારિયાના વડભેડ ગામે રહેતાં ચંપાબહેન બિંદેશભાઈએ અગમ્ય કારણોસર પોતાનાં 4 માસૂમ બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ આણંદમાં જ કોંગ્રેસનો રકાસ થયો છે, કોંગ્રેસ પ્રમુખના ક્ષેત્રમાં જ કોંગ્રેસના 39 ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે.

કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામના અને વરિષ્ઠ રાજનેતા દિનેશ ત્રિવેદીને ભારત સરકારે એક અત્યંત મહત્ત્વની અને વ્યૂહાત્મક જવાબદારી સોંપી છે. પૂર્વ કેન્દ્રીય...

અયોધ્યામાં હિન્દુ મંદિર હતું કે નહીં તે માટે પુરાતત્ત્વ દૃષ્ટિએ ખોદકામ કરવાની જરૂર હતી, પણ જ્ઞાનવાપી, કાશી, મથુરા હિન્દુ મંદિરો જ હતાં. આ બાબતે કોઈએ (મુસ્લિમોએ)...
ખેડાની 17 વર્ષીય સગીરાને પરવેઝ પઠાણ નામના યુવકે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પરવેઝે સગીરાના વાંધાજનક ફોટો પાડી લઈને તેને બ્લેકમેઇલ કરવાની શરૂઆત કરી હતી.
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે, ત્યારે નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં મોટો રાજકીય ઊલટફેર જોવા મળ્યો છે.
ઉમેદવારી બાદ તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી ચૂંટણી બહિષ્કાર કરે તેવો પ્રથમ કિસ્સો ખેડાની ફાગવેલ પંચાયતમાં નોંધાયો છે.

અમેરિકાના ટોચના દસ વૈજ્ઞાનિકો કે સંશોધકો ક્યાં તો રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા છે અથવા તો ગુમ થઈ ગયા છે. આ બધા વૈજ્ઞાનિકો એરોસ્પેસ, ડિફેન્સ કે ‘નાસા’ જેવા...